Benefits of tying kalawa on tulsi​: હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ભારતમાં મોટાભાગના ઘરોમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. સામાન્ય રીતે ઘરોમાં દરરોજ સવારે તુલસીના છોડને જળ ચઢાવવામાં આવે છે અને સાંજે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે. તે જ સમયે, દેવઉઠી એકાદશી પર શાલિગ્રામની સાથે તુલસી વિવાહ પણ સંપૂર્ણ વિધિ સાથે કરવામાં આવે છે. તેથી, તુલસીનો છોડ ફક્ત ધાર્મિક રીતે જ મહત્વપૂર્ણ નથી, તેનો ઉપયોગ આયુર્વેદિક દવા તરીકે પણ થાય છે. ઘણીવાર તમે ઘણા લોકોને તુલસી પર નાડાછડી બાંધતા જોયા હશે. આવો આજે અમે તમને જણાવીએ કે તુલસી પર નાડાછડી કેમ બાંધવામાં આવે છે અને તેનાથી શું ફાયદા થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

New Rules: 1 ડિસેમ્બરથી થશે 13 મોટા ફેરફાર, જાણો કયા મહત્વના નિયમો બદલાશે
December 2023 holiday list: ઉપડી જાવ ફરવા માટે આવું છે રજાઓનું લિસ્ટ, આટલા દિવસ બંધ રહેશે સ્કૂલ અને ઓફિસ


તુલસી પૂજા કેવી રીતે કરવી
હિંદુ ધર્મમાં પૂજા દરમિયાન નાડાછડી ચોક્કસપણે હાથ પર બાંધવામાં આવે છે. નાડાછડીને રક્ષણ સૂત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પૂજા દરમિયાન બાંધવામાં આવેલ નાડાછડી ભગવાનની કૃપા આપે છે. નાડાછડીનો રંગ લાલ છે જે સકારાત્મક ઉર્જા આકર્ષે છે, તેથી નાડાછડી બાંધવો શરીર અને મન બંને માટે સારું છે.


શરીરના અંગ ફફડવા પાછળ છે શુભ-અશુભ સંકેત, આ અંગ ફફડે તો જવું પડી શકે છે જેલ
એક એવું અનોખું મંદિર, જ્યાં મરેલા લોકોની થાય છે પૂજા, આશ્વર્ય જનક છે ઇતિહાસ


તુલસી પર જળ ચઢાવવું
જો તમે દરરોજ નિયમિત રીતે તુલસીને જળ ચઢાવશો તો તેના શુભ ફળ મળશે. પરંતુ યાદ રાખો કે રવિવારે તુલસીને સ્પર્શ કરવો, તોડવો અને પાણી રેડવું વર્જિત છે.


લીલા વટાણા કોના માટે ફાયદાકારક કોના માટે નુકસાનકારક, વાંચી લેજો આ લિસ્ટ
shilajit ke fayde: જેટલા સાંભળ્યા હશે તેના કરતાં વધુ છે શિલાજીતના ફાયદા, ગુણોને છે ભંડાર


તુલસી પર દૂધ ચઢાવવું
જો તમે દરરોજ નિયમિતપણે તુલસીને પાણીની સાથે દૂધ અર્પિત કરો છો, તો તમને ધનની દેવી લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.


સ્કીનથી માંડીને કેન્સર માટે લાભદાયી છે બદામ, વિટામીન અને ગુણો છે ભંડાર
kapur ke fayde: સ્કીન દાગની સારવારમાં કપૂર છે કારગર, જાણો તેના આશ્વર્યજનક ફાયદા


તુલસી પૂજા કેવી રીતે કરવી
આ માટે તમારે સવારે સૌથી પહેલા સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ તમે તુલસી માને હળદર અને કુમકુમ અર્પણ કરો. આ પછી તુલસી પર ઘીનો દીવો પ્રગટાવવો.


Weight Loss થી માંડી ડાયાબિટીસમાં મળશે રાહત, આ 5 મોટી સમસ્યાઓનો ઇલાજ છે આ ચા
દડા જેવું પેટ થઇ ગયું હોય તો આ 7 વસ્તુઓનું કરો સેવન, બરફની માફક પીગળી જશે ચરબીના થર


તુલસી પર નાડાછડી બાંધવાના ફાયદા
હિંદુ ધર્મમાં નાડાછડીને રક્ષણ સૂત્ર માનવામાં આવે છે. એવામાં જો તમે તુલસીના છોડ પર નાડાછડી એટલે કે રક્ષાસૂત્ર બાંધો છો તો ભગવાન તમારા પર પોતાની કૃપા રાખે છે.


એક એવું અનોખું મંદિર, જ્યાં મરેલા લોકોની થાય છે પૂજા, આશ્વર્ય જનક છે ઇતિહાસ
આ 7 કડવા આહાર સ્વાસ્થ્ય માટે છે વરદાન, ડાયટમાં કરો સામેલ


માતા લક્ષ્મીનો વાસ
એવું માનવામાં આવે છે કે જે ઘરમાં નિયમિત રીતે માતા તુલસીની સાચા મનથી પૂજા કરવામાં આવે છે, ત્યાં ધનની દેવી લક્ષ્મીનો વાસ હોય છે. બીજી તરફ જો તમે દરરોજ તુલસી પર ઘીનો દીવો કરો તો ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકરીઓ પર આધારિત છે.  ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 


Rajasthani Food: રાજસ્થાનના રાજપૂત યોદ્ધાઓ તાકાત માટે ખાતા હતા આ ખાસ ડીશ, સુગંધ માત્રથી મોંમાં આવી જશે પાણી
ભાગ્યશાળી લોકોના શરીરના આ ભાગ પર હોય છે તલ, અચાનક બને છે અમીર