Vastu Tips For Black Magic:  ઘરમાં અચાનક નકારાત્મકતા વધવાની સાથે સમસ્યાઓ તમને ઘેરી લે છે. તંત્ર શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક સંકેતો દ્વારા આપણે જાણી શકીએ છીએ કે મેલીવિદ્યા ઘરમાં કે પરિવારમાં થઈ છે કે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક મહીના માટે ઘઉં અને મેંદાથી બનેલી આ વસ્તુઓ છોડી દો, શરીરમાં જોવા મળશે આ ફેરફાર
Feet Sensation: શું તમે પણ હાથ-પગમાં કળતરની સમસ્યાનો સામનો કરો છો? અપનાવો આ ઉપાય


તંત્ર શાસ્ત્ર અનુસાર જો સતત ધનની ખોટ, માનસિક તણાવ, ડર, વારંવાર બીમાર રહેવું, વ્યક્તિના જીવનમાં ઉદાસીનતા રહેતી હોય તો સમજવું કે નકારાત્મક ઉર્જા તેમની ઉપર હાવી રહે છે. જ્યારે આ વસ્તુઓ લાંબા સમય સુધી રહે છે, તો તેને મેલીવિદ્યાના સંકેત માનવામાં આવે છે.


Investment Idea: જો એક વર્ષ માટે જ કરવું છે રોકાણ તો શું હોવી જોઇએ રણનીતિ?
શું તાવમાં ન્હાઇ શકાય કે નહી? મુંઝાશો નહી જાણી લો એક્સપર્ટનો જવાબ


જો ઘરમાં લગાવેલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે તો તેને વાસ્તુ દોષ અને ઘરમાં નકારાત્મક ઉર્જા માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે જો કોઈ મૃત પક્ષી ઘરના આંગણામાં પડી જાય તો તે પણ મેલીવિદ્યાની અસર હોઈ શકે છે.


દુનિયાની સૌથી તાકતવર શાકભાજીઓમાં સામેલ છે આ પહાડી શાકભાજી, બિમારીઓને કરશે બાય બાય
પેશાબ રોકવાની ભૂલથી પણ ભૂલ ન કરતા, નહીંતર શરીર પર પડશે ખરાબ અસર


ઘરમાં મેલીવિદ્યાની અસરને ખતમ કરવા માટે ઘરમાં સુંદર કાંડનો પાઠ કરો. આ સાથે પૂર્ણિમાએ સત્યનારાયણની કથા કરો. તેનાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે.


Jobs 2023: 12 પાસ માટે GSRTC બંમ્પર ભરતી, જાણો A TO Z માહિતી
UPI યુઝર્સ માટે RBIની મોટી જાહેરાત, પેમેન્ટ કરવા માટે PIN ની જરૂર નહીં પડે!


જો ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ હોય તો પીળી સરસવ, ગૂગળ, લોબાન અને ગોઘૃત મિક્સ કરીને તેમાંથી ધૂપ કરો. સૂર્યાસ્ત સમયે, આ બધી મિશ્રિત સામગ્રીને ભેગી કરી ધૂપ કરો. આવું 21 દિવસ સુધી કરો. તેનાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે.


વેટ લોસથી માંડીને વાળને ચમકાવવામાં અસરદાર છે હિબિસ્કસ ટી, જાણો તેના અચૂક ફાયદા
અહીં વાદળામાંથી થાય છે 'આલ્કોહોલ' નો વરસાદ, નાસાને મળ્યો કમાલનો ગ્રહ


નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે વાસ્તુમાં એવી માન્યતા છે કે મીઠું અને ફટકડીથી નકારાત્મક ઉર્જા જલ્દી નાશ પામે છે. આ માટે ઘરમાં પોતું મારતી સમયે પાણીમાં મીઠું અથવા ફટકડીનો થોડો ભાગ નાખી દો.


પેશાબ રોકવાની ભૂલથી પણ ભૂલ ન કરતા, નહીંતર શરીર પર પડશે ખરાબ અસર
RO માં અલગથી આ ફિલ્ટર લગાવવું કેમ છે જરૂરી? તેના વિના નહી થાય કામ
ઓળખો છો કોણ છે આ સાત સમુંદર પાર ગર્લ....સોશિયલ મિડીયા પર મચાવી રહી છે ધૂમ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube