Vastu Tips: આપણે ઘણા લોકોને જોયા હશે જેઓ ખુબ મહેનત કરી સારો પગાર કમાતા હોય છે, જો કે તેમ છતાં તેમનું ખીસ્સુ હંમેશા ખાલી રહેતું હોય છે. તેમને હંમેશા રૂપિયાની તંગી વર્તાતી હોય છે. તમને પણ આવો સવાલ થતો હશે કે સારી કમાણી બાદ પણ આવા લોકો પાસે રૂપિયાની અછતા આખરે કેમ હશે. નિષ્ણાત જ્યોતિષો મુજબ કેટલાક લોકો પોતાના વોલેટ અથવા પર્સમાં કેટલીક અશુભ વસ્તુઓ રાખતા હોય છે. આ કારણે તેમના પર નકારાત્મક ઉર્જાનું દબાણ વધે છે. આ જ કારણે તેમનું વોલેટ હંમેશા ખાલી રહેતું હોય છે અથવા તેમને રૂપિયાની તંગી થતી હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  લક્ષ્મીજીની સૌથી વધુ કૃપા આ જન્મ તારીખવાળા લોકો પર હોય છે! શું તમે પણ છો એ નસીબદાર?
​આ પણ ખાસ વાંચોઃ  સૂર્ય ગોચર બદલી નાંખશે તમારી જિંદગી! આજે બપોર પછી બદલાઈ જશે આ રાશિના જાતકોનું ભાગ્ય
આ પણ ખાસ વાંચોઃ  
લસણના આ ઉપાયથી તમે બની શકો છો કરોડપતિ, ઉપાય અપનાવીને જુઓ


1) દેવી-દેવતાઓની તસ્વીર-
કેટલાક લોકો પોતાના પર્સમાં પોતાના કુળદેવી, ભગવાનના ફોટા રાખે છે. આવું ન કરવું જોઈએ. આવું કરવાથી લક્ષ્મીજી નારાજ થઈ શકે છે. દેવી-દેવતાને પર્સમાં રાખવા કરતા તેમને મંદિરમાં અથવા મનમાં સ્થાન આપવું જોઈએ.


આ પણ ખાસ વાંચોઃ  મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો
આ પણ ખાસ વાંચોઃ  Video: સુહાગરાતે પત્નીએ કહ્યું આઘા રહો મારે અડાય એવું નથી, બીજા જોડે મજા કરતી પકડાઈ


2) ચાવી-
કેટલાક લોકો પોતાના પર્સમાં ઘરની અથવા કોઈ અન્ય ચાવી રાખતા હોય છે. જે બિલકુલ ખોટું છે. પર્સમાં ચાલી રાખવાથી વેપાર અને ધનમાં નુકસાન થઈ શકે છે. વાસ્તુ મુજબ પર્સમાં સિક્કા સિવાય અન્ય કોઈ ધાતુની વસ્તુઓ રાખવાથી નકારાત્મક ઉર્જા પ્રદાન થાય છે.


આ પણ ખાસ વાંચોઃ  Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન
આ પણ ખાસ વાંચોઃ  'ઓફિસ બોલાવી ફાઈનાન્સરે મને...! આ પહેલાં અભિનેતાએ અભિનેત્રીને બતાવ્યું હતું ગુપ્તાંગ


3) પર્સમાં કેવી રીતે રૂપિયા રાખવા-
પર્સમાં કેટલાક લોકો રૂપિયાને આડેધડ રીતે રાખતા હોય છે. નોટોને આમ તેમ વાળીને રાખી દેવાની ઘણા લોકોને ખરાબ આદત હોય છે. આ આદત છોડી લોકોએ રૂપિયાને વ્યવસ્થિત રીતે પર્સમાં રાખવા જોઈએ. આ સાથે જ તમને ખબર હોવી જોઈએ કે તમારા પર્સમાં કેટલા રૂપિયા પડ્યા છે. નોટોને વાળીને રાખવાથી આર્થિક નુકસાની થઈ શકે.


​આ પણ ખાસ વાંચોઃ  'કાકા' જોડે હતું અંબાણી પરિવારની વહુનું લફરું! બોલો, એક જ બ્રશથી બન્ને કરતા હતા દાતણ
આ પણ ખાસ વાંચોઃ  સલમાન જેની જોડે પરણવા પાગલ હતો એ હીરોઈને એક મોટી ઉંમરના 'કાકા' જોડે કેમ કર્યા લગ્ન?


4) પૂર્વજોની તસ્વીર-
કેટલાક લોકો પર્સમાં પોતાના પૂર્વજોની તસ્વીરોને રાખતા હોય છે. જ્યોતિષોનું કહેવું છે કે પૂર્વજોનું માન-સમ્માન ખુબ મહત્વનું હોય છે. તેમના આશીર્વાદ વગર આર્થિક સમૃદ્ધિની કલ્પના ન કરી શકાય. જો કે પૂર્વજોના રૂપિયાને પર્સમાં ન રાખવા જોઈએ. તેના બદલે તેમની તસ્વીરોને ઘરમાં યોગ્ય સ્થાને રાખવી જોઈએ.


આ પણ ખાસ વાંચોઃ  RBIની આ સ્કીમથી સામાન્ય માણસોના ઘરે 'દિવાળી', લોકો જોતા હતા આ યોજનાની રાહ આ પણ ખાસ વાંચોઃ  Gold Price: આસમાને પહોંચ્યો સોનાનો ભાવ, મોંઘવારીને જોતા દિવાળી સુધી આટલે પહોંચશે ભાવ


5) બિલ અથવા EMI પેપર-
પર્સમાં કોઈ દિવસ બિલ અથવા EMIના દસ્તાવેજ જેવી વસ્તુઓ ન રાખવી જોઈએ. ફોન બિલ, વીજળીનું બિલ અથવા કોઈ ખર્ચની લીસ્ટને પર્સમાં ન રાખવી જોઈએ. આવું કરવાથી નુકસાની થવાની સંભાવના વધુ રહે છે.


આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત
આ પણ ખાસ વાંચોઃ  
બેડ પર બાદશાહ બનવાની લ્હાયમાં તકલીફમાં મુકાશો 'ભઈ'! ભારે પડશે 'રાતની રમત'
આ પણ ખાસ વાંચોઃ  Physical Relationship: સેક્સ દરમિયાન સૌથી વધારે કઈ બાબતો પર હોય છે પુરુષોનું ધ્યાન?