Swaminarayan Gopinath temple: દેશમાં એક એવું મંદિર છે જ્યાં શ્રી કૃષ્ણની મૂર્તિમાં જીવમાં છે. જી હાં સાંભળવામાં ભલે તમને આશ્વર્યજનક લાગતું હોય પરંતુ આ ખરેખર સાચું છે. કહેવામાં આવે છે કે આ મૂર્તિ એક જીવીતિ મૂર્તિ છે એટલે કે તેની અંદર શ્રી કૃષ્ણના શ્વાસ ચાલે છે. આ અનોખું મંદિર ઘરપુર ગુજરાતમાં છે આ મંદિરનું નામ સ્વામી નારાયણ ગોપીનાથ મંદિર છે. આશ્વર્યની વાત તો એ છે કે આ વાતનું રીતસરનું પ્રમાણ છે કે અહીં મૂર્તિમાં પ્રાણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે છે મહાશિવરાત્રી, હોળીકા દહન અને ધૂળેટી? જાણો ફાગણ મહિના મુખ્ય વ્રત-તહેવાર
ગુજરાતમાં ભણવાનું પુરૂ થાય એ પહેલાં જ નોકરી, 2 હજાર કંપનીઓ આપશે નોકરી


શ્વાસ લે છે શ્વાસ
આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે ઘણા વર્ષો પહેલા વિદેશથી આવનાર એક વ્યક્તિ આ મૂર્તિની તપાસ કરી રહ્યો હતો. જ્યારથી તેમને ખબર પડી કે લોકો માને છે કે આ મૂર્તિમાં ભગવાનનો પ્રાણ રહેલો છે, તેમણે ઠાકુર જીના કાંડા પર ઘડિયાળ બાંધી દીધી. જે કોઈ સામાન્ય ઘડિયાળ ન હતી, આ એક માત્ર ઘડિયાળ હતી જે વ્યક્તિના પલ્સ રેટ પર ચાલતી હતી, એટલે કે જો કોઈ વ્યક્તિ તેને પહેરે છે, તો તે તેના પલ્સ રેટ પ્રમાણે ઊભી રીતે ચાલશે અને તમારા હાથમાંથી ઘડિયાળ દૂર કરો, તે જ ક્ષણે ઘડિયાળ બંધ થઈ જશે અથવા જો કોઈ મૃત વ્યક્તિ આ ઘડિયાળ તેના કાંડા પર પહેરે તો તે ઘડી ચાલશે નહી. આને તપાસવા માટે આ જ ઘડિયાળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને વ્યક્તિએ આ ઘડિયાળ શ્રી કૃષ્ણના કાંડા પર બાંધી હતી. પછી જે નજારો દેખાયો તે એકદમ ચોંકાવનારો હતો. કૃષ્ણની આ મૂર્તિ પર પણ ઘડિયાળ ચાલી રહી હતી, એટલે કે પલ્સ રેટ ડિડેક્ટ થઇ રહ્યા હતા. 


વિદેશ જવાનો વિચાર માંડી વાળશો એવા ગુજરાતમાં બનશે સ્માર્ટ વિલેજ, આ સુવિધાઓથી હશે સજ્જ
કેન્સર જેવી બીમારી માટે રામબાણ ઇલાજ છે આ સુપરફૂડ, બીજા અઢળક છે ફાયદા


અહીં માનતા થાય છે પૂરી
આ ગોપીનાથજી મંદિરના દર્શન માટે દૂર દૂરથી લોકો ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવા માટે આવે છે. આ મંદિર વિશે કહેવામાં આવે છે કે અહીં દરરોજ 9 ઝાંખીઓ હોય છે સવારે 4:00 વાગ્યાથી લઇને પૂજાની તૈયારી શરૂ થઇ જાય છે સૌથી પહેલાં બંગલા ઝાંખીની શરૂઆત થાય છે. આ સથે જ અહીંયા ધૂપ, સિંગર, રાજભોગ, સાંજના સમયે ફરીથી ધૂપ, ગ્વાલ, સંધ્યા, ઉલવાઇ અને શયન ઝાંખી હોય છે. અહેંની માન્યતા છે જે પણ અહીં માનતા માંગે છે તેમની માનતા પુરી થાય છે. 


એક એવો કૂવો, જે બતાવે છે તમારા મોતની 'તારીખ'! અનેક છે પુરાવા
ભારતમાં 2023 માં PC માર્કેટ રહ્યું ડાઉન, તેમછતાં પણ 5 કંપનીઓનો રહ્યો દબદબો