પૂણે: આ સમયે ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ફુલ ફોર્મમાં ચાલી રહ્યો છે. દક્ષિણ આફ્રિકા સામે મહારાષ્ટ્ર કિક્રેટ સંઘ (એમસીએ) સ્ટેડિયમમાં રમાઇ રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે પહેલી ઇન્ગિંગમાં ભારતે 601 રનનો પહાડી સ્કોર ઉભો કરી દીઘો હતો, પરંતુ અજિક્ય રહાણેનું માનવું છે, કે પિચ બેસ્ટમેન માટે વધારે સારી નથી, મેચ બાદ રહાણેએ કહ્યું કે પીચ બેસ્ટમેન માટે વધારે અનુકુળ નથી, પરંતુ કેપ્ટન વિરાટ કોહલી અને જાડેજાએ દમદાર બેટીંગ કરીને ભારતને 600રન જેટલો કરવો સહેલો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુ કહ્યું રહાણેએ
રહાણેએ કહ્યું કે, હુ સમજુ છુ કે જે રીતે અમે બેટિંગ કરી તેના વખાણ થવા જોઇએ, શરૂાઆતમાં પિચ પર ફાસ્ટ બોલરોને મદદ મળી રહી હતી, મયંકે સારી બેટીંગ કરી હતી. અમે 600 નહિ પણ 500 રન બનાવવાનું વિચારી રહ્યા હતા, પરંતિ દે રીતે વિરાટ અને જાડેજાએે બેટીંગ કરી તેની મદદથી સ્કોર સહેલાઇથી 600 થઇ ગયો હતો.


આજે તે ભારતીયનો B'Day છે, જેને ઇગ્લેંડવાળા 'ગોરો' બનાવવા માંગતા હતા...


600 વાળી પીચ નથી
રહાણેએ કહ્યુ કે, પિચ 600 રન વાળી નથી, હુ અને કોહલી એક સાથે બેટિગ કરવાનું પસંદ કરીએ છીએ, અમને ખબર હતી કે, અમે એક બેસ્ટમેન ઓછો રમાડી રહ્યા છીએ, માટે સારી પાર્ટનરશીપ કરવી જરૂરી હતી. હું સમજુ છું કે આ પાર્ટનરશીપ ખુબ જ મહત્વની હતી. ફાસ્ટ બોલરો જો યોગ્ય સ્થાને બોલિંગ કરે તો તેમને સારી મદદ મળી શકે છે. 


જુઓ LIVE TV