Rohit Sharma: ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાંથી બહાર થઈ ત્યારથી જ T20 ટીમમાં ફેરફારની વાતો કરવામાં આવી રહી હતી. બધે બુમરાણ હતી કે હવે બહુ થયું અને હવે સિનિયર ખેલાડીઓને સાઇડલાઇન કરવાનો સમય આવી ગયો છે. બે દિવસ પહેલા જ્યારે શ્રીલંકા સામેની 3 ટી-20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે તેમાં પણ આ જ સંદેશ છુપાયેલો હતો. પસંદગીકારો અને BCCIએ આ ટીમમાં 6 દિગ્ગજ ખેલાડીઓને સ્થાન ન આપીને કહ્યું કે હવે BCCI અને પસંદગીકારો તેમની રાહ જોઈ રહ્યું નથી. તેમની નજર હવે 2024માં યોજાનાર ટી20 વર્લ્ડ કપ પર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈનસાઈડસ્પોર્ટના અહેવાલ મુજબ, BCCI અને પસંદગીકારોએ 6 વરિષ્ઠ ખેલાડીઓને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે ભારતીય T20માં હવે તેમની કોઈ જગ્યા નથી. આ ક્રિકેટરોમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, ભુવનેશ્વર કુમાર, આર અશ્વિન, મોહમ્મદ શમી અને દિનેશ કાર્તિકના નામ સામેલ છે.

આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: ALERT! 31 ડિસેમ્બર બાદ આ 49 સ્માર્ટફોનમાં WhatsApp થઈ જશે બંધ, તમારો ફોન તો નથી ને!
આ પણ વાંચો: Kiara થી માંડીને Shanaya સુધી, ન્યૂ ઇયર પર કોપી કરો આ બોલીવુડ હસીનાઓનો લુક


આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube