અમદાવાદઃ મણિનગર સ્વામીનારાયણ મંદિરમાં ખાતે આર્ટિકલ 370ને લેવાયેલા નિર્ણયને લઈને કરવામાં આવી ઉજવણી. વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા. વંદે માતરમ, ભારત માતા કી જયના લાગ્યા નારા.