અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશન અને સદવિચાર પરિવારે એક નવો અભિગમ અપનાવ્યો છે. રામદેવનગર ટેકરા પર રહેતી મહિલાઓ જે નશીલા પદાર્થનું વેચાણ અને સેવન કરે છે તેઓને સદવિચાર પરિવાર અને સેટેલાઈટ પોલીસે સમજાવવાનો પ્રયાસો કર્યો છે