અસત્ય પર સત્યના વિજય પર્વ દશેરાની આજે દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ખેડૂતો અને પોલીસ તેમના અસ્ત્ર અને શસ્ત્રની પૂજા પણ આજના દિવસે કરવામાં આવશે. તો બીજી તરફ ગુજરાતીઓ કરોડો રૂપિયાના ફાફડા-જલેબી આરોગશે.