બિન સચિવાલય પરીક્ષા રદ કરવાની બાબતે ચાર વિધાર્થીઓ સાથે ખેડૂત આગેવાન શૈલેષ ઠક્કર ગાંધી ચિંધ્યા માર્ગે મંગળવારના રોજ સવારે 11 વાગે આમરણાંત ઉપવાસ પર બેઠા છે.