સરકારી શાળામાં અભ્યાસ કરીને પણ આગળ વધી શકાય છે તે સાબિત કર્યું છે આઈઆઈટી ગાંધીનગર ના ડાયરેક્ટર સુધીર જૈને. યુપીમાં સરકારી સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ તેઓએ પોતાની કારર્કિદીનીનું સપનું જોયું અને જેને સાકાર પણ કર્યું.