જામનગર: સામાન્ય બોલાચાલીમાં યુવાનની હત્યા કરી દેવાઇ હતી. જામનગર વધારે એક વખત લોહીયાળ બન્યું હતું. જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જામનગરમાં કથળી હોવાની લોકોમાં ચર્ચા છે.