આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 72મી પુષ્યતિથિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત અનેક હસ્તીઓએ ગાંધીજીના સ્મારક રાજઘાટ જઈને પુષ્પાંજલિ અર્પણ કરી.