વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશની સૌથી મોટી રસોઈ ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટની આધારશીલા રાખવાના છે. સૌથી મોટી અને દેશની ચોથા ભાગની વસ્તીને ભોજન બનાવવા માટે આ પાઈપલાઈન ગેસ પૂરો પાડશે. કંડલાથી ગોરખપુર સુધી આ પાઈપલાઈન બિછાવવામાં આવશે.