પીએમ મોદીના શપથ સમારોહની ભવ્ય તૈયારીઓ, શપથવિધિ પેહલા સવારે પીએમ મોદી રાજઘાટ પર શીશ ઝુકાવશે, મહાત્મા ગાંધી અને અટલબિહારી વાજપેયી ના સમાધિ સ્થળો પર પુષ્પાંજલિ કરશે પીએમ, પીએમ મોદી નેશનલ વોર મેમોરિયલમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપશે