ગુજરાતમાં એક રામ મંદિર એવું છે જ્યાં પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની પ્રતિમાની સ્થાપના કરી રક્ષક બનાવ્યા છે.