ગુજરાતભરમાં મકરસંક્રાંતિના પર્વની ઉજવણીને લઇને શહેરના જુદા જુદા સ્ટોલ પર ઊંધિયા ના વેચાણમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. તો બીજા દિવસે પણ અગાશીઓ હાઉસફુલ જોવા મળી.