વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો ઘરમાં સજાવટ કરવામાં આવે તો જીવનમાં ઘણી-ખરી મુશ્કેલીઓથી દૂર રહી શકાય છે. એ જ રીતે વાસ્તુ અનુસાર એવા જ કેટલાક નિયમો મુખ્ય દરવાજાને લઇને જણાવાયા છે. એટલે કે, મુખ્ય દરવાજે એવી કેટલીક વસ્તુઓ બિલકુલ ન રાખવી જોઇએ.