યેરૂશેલમ: ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના મોટા પુત્ર યૈર નેતન્યાહૂ (yair netanyahu) એ ભારતીયોની ભાવનાને ઠેસ પહોંચાડનારી ટ્વિટને લઈને હિન્દુઓની માફી માંગી છે. સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય એવા 29 વર્ષના યૈરે દેવી દુર્ગાની એક તસવીર શેર કરી હતી જેમના ચહેરા પર લાયટ બેન અરીનો ચહેરો લાગેલો હતો. પ્રધાનમંત્રી નેતન્યાહૂ વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસમાં અરી ફરિયાદી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યૈરે ટ્વિટ કરી કે, મે "એક વ્યંગાત્મક પેજથી 'મીમ' શેર કર્યું હતું. મને ખબર નહતી કે આ તસવીરને હિન્દુ આસ્થા સાથે કોઈ લેવાદેવા છે. મને જેવી મારા ભારતીય મિત્રો દ્વારા ખબર પડી તો મે ટ્વિટ હટાવી દીધી. હું આ બદલ માફી માંગુ છું."


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube