નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના વધતા પ્રકોપ વચ્ચે ન્યૂઝીલેન્ડે 11 એપ્રિલથી ભારતથી આવતા મુસાફરો પર અસ્થાયી રીતે બેન લગાવ્યો છે. અત્રે જણાવવાનું કે ભારતમાં દિન પ્રતિદિન કોરોનાનો પ્રકોપ ભયંકર રીતે વધી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાંથી બે દિવસ તો કોરાનાના પ્રતિ દિન એક લાખથી વધુ કેસ સામે આવ્યા છે. 


વૈજ્ઞાનિકોએ સ્ત્રી અને પુરુષ વગર જ તૈયાર કરી નાખ્યું ભ્રૂણ!, વિગતો જાણીને ચક્કર ખાઈ જશો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝૂમ મીટિંગમાં કોરોના પર ગંભીર ચર્ચા ચાલુ હતી, ત્યાં જ અધિકારીની પત્ની કપડાં વગર દેખાઈ, video વાયરલ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube