What is Parrot Fever: યૂરોપમાં હાલમાં 'પેરોટ ફીવર' (Parrot Fever) નામની બિમારીના કહેરથી ઘણા લોકો ભયના ઓથારમાં છે. આ બિમારીથી અત્યાર સુધી 5 લોકોના મોત થયા છે, જ્યારે 90થી વધુ લોકો સંક્રમિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે WHO એ ચેતાવણી જાહેર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીતા અંબાણીએ પહેરી 54 કરોડની ડાયમંડ રિંગ, એક સમયે મુઘલો શાન હતી આ વિંટી
PM Modi Kaziranga Visit: PM Modi એ કાઝીરંગામાં માણ્યો જંગલ સફારીનો આનંદ, ફોટોગ્રાફી સથે આપ્યો આ સંદેશ


જાણો શું છે પેરોટ ફીવર' (Parrot Fever) 
હાલમાં, એક ખતરનાક રોગ ફેલાઈ રહ્યો છે, જે 'પેરોટ ફીવર' (Psittacosis) તરીકે ઓળખાય છે. આ બેક્ટેરિયા દ્વારા ફેલાતો રોગ છે, જે મુખ્યત્વે પોપટ અને અન્ય પક્ષીઓમાં જોવા મળે છે, તેથી આ રોગને પેરોટ ફીવર પણ કહેવામાં આવે છે. પરંતુ તે મનુષ્યોને પણ સંક્રમિત કરી શકે છે. આ રોગ  'ક્લેમીડિયા સાઇટેસી' (Chlamydia psittaci) નામના બેક્ટેરિયાથી થાય છે, જે અસલમાં પોપટને ચેપ લગાડે છે. પરંતુ આ બેક્ટેરિયા મનુષ્યને પણ ચેપ લગાવી શકે છે અને ન્યુમોનિયા જેવા ગંભીર રોગોનું કારણ બની શકે છે.


ખિસ્સું કપાયું તો આવ્યો બિઝનેસનો આઇડીયા, નોકરી છોડી ઉભી કરી દીધી ₹30 કરોડની કંપની
ઝડપથી વજન ઓછું કરવામાં કારગર છે વોટર ફાસ્ટિંગ, જાણો શું કહે છે એક્સપર્ટ્સ


જાણો કેવી રીતે ફેલાય છે 'પેરોટ ફીવર' રોગ
સંક્રમિત પોપટમાંથી નિકળનાર શ્વાસ, મળ અથવા પીછાની ધૂળમાં આ બેક્ટેરિયા હોય હોય છે. માણસને શ્વાસમાં લેવાથી પણ ચેપ લાગી શકે છે. પોપટ પાળનારાઓ, મરઘાં પાળનારાઓ, પશુચિકિત્સકો અને બગીચાઓમાં કામ કરતા લોકોને આ રોગનું જોખમ વધુ હોય છે.


ભારતની તે હિંદુ મહારાણી, જેણે 30 હજાર મુગલ સૈનિકોના કાપી નાખ્યા હતા નાક!
જો નાગને મારી નાખો તો નાગીન બદલો લે ખરા? આ 5 દંતકથાઓમાં કેટલું સત્ય


જાણો ક્યાં થયા આ બિમારીથી મોત
પેરોટ ફીવર' (Parrot Fever) થી ડેનમાર્કમાં ચાર અને નેધરલેંડમાં એક માણસનું મોત થયું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના અનુસાર, ઓસ્ટ્રિયા, જર્મની અને સ્વીડનમાં ડઝનો લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 


'પેરોટ ફીવર' ના શું છે લક્ષણ (Parrot fever Symptoms)
- તાવ
- માથાનો દુખાવો
- ઠંડી લાગવી
- સ્નાયુઓમાં દુખાવો
- ઉધરસ
- શ્વાસ લેવામાં તકલીફ
- ઉલ્ટી, ઝાડા અને પેટમાં દુખાવો
ઉપર બતાવવામાં આવેલા તમામ લક્ષણ 'પેરોટ ફીવર'ના છે. 


34km સુધી માઇલેજ, કેબિનમાં સ્પેસ જ સ્પેસ, પછી નંબર-1 બની 5.54 લાખની કાર
Interest Rate: નાની બચત સ્કીમ પર વ્યાજદરની જાહેરાત, કઇ યોજના પર કેટલું મળશે વ્યાજ?


જોકે લોકોમાં 'પેરોટ ફીવર' ના લક્ષણ ખૂબ અલગ હોઇ શકે છે, સમય રહેતાં આ બિમારીનું ધ્યાન રાખવામાં નહી આવે તો માયોકાર્ડિટિસ, અથવા હાર્ટમાં સોજા જેવી ગંભીર બિમારીઓ થઇ શકે છે. 


Lucky Rashi: આ 5 રાશિઓ માટે આગામી અઠવાડિયા રહેશે લકી, ગ્રહોની ચાલ પરિવર્તનથી થશે નોટોનો વરસાદ
Surya Gochar: મીન રાશિમાં પ્રવેશ કરશે ગ્રહોનો રાજા, જાણો કઇ રાશિ પર કેવી પડશે અસર


'પેરોટ ફીવર' થી બચાવ
પક્ષીઓના ઘરમાં પાલનથી બચો. જો ઘરમાં છો તેમને પોતાનાથી દૂર રાખો. તેમને પીંજરામાં રાખો. પીંજરાને વારંવાર સાફ કરો. જેથી પક્ષીનું મળ સુકાઇ જાય નહી અને હવામાં ન ઉડે. વિદેશોથી જો તમે હાલમાં પોપટ ખરીદવાનું ટાળો. પાલતૂ જાનવરોને ભીડભાડવાળી જગ્યા પર રાખવાનું ટાળો. જો કેટલાક લક્ષણ દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લો. 


નીતા અંબાણી બાદ ઇશા અંબાણીનો નેકલેસ ચર્ચામાં, જાણો 7 વર્ષ જૂના હારની કહાની
આ 5 રાશિઓ માટે આગામી અઠવાડિયા રહેશે લકી, ગ્રહોની ચાલ પરિવર્તનથી થશે નોટોનો વરસાદ