ભાજપ ધારાસભ્ય News

કેતન ઇનામદાર રાજીનામુ પરત ખેંચ્યું, સમાધાનની ફોર્મ્યુલા અંગે ચલકચલાણું
Jan 23,2020, 21:48 PM IST
ગજગ્રાહ! ઇનામદારે કહ્યું જીતુભાઇ અહીં આવશે, વાઘાણીએ કહ્યું કેતનભાઇ કાર્યકર
 સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જો કે આ રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. તેમણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વારંવાર તેમની અવગણના થઇ રહી છે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સરકારની આંખ ઉઘાડવા માટે રાજનામું ધર્યું હોવાનું જણાવી રહ્યા છે. જો કે તેમને અગાઉ ઘણા ઉચ્ચ નેતાઓ દ્વારા મનાવવા માટે દોડાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ જીતુ વાઘાણા દ્વારા ઘીના ઠામમાં ઘી ઢોલાયું હોવાની જાહેરાત કરતા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. તેમણે કહ્યું કે કેતન ભાઇએ ભારતીય જનતા પાર્ટી અને મારી લાગણીને સ્વિકારી છે. 
Jan 23,2020, 0:20 AM IST
વાઘાણીએ કહ્યું સબ સલામત:ઇનામદારે કહ્યું લેખીત ખાતરી નહી તો વાટાઘાટો પણ નહી
સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જો કે આ રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. તેમણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વારંવાર તેમની અવગણના થઇ રહી છે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સરકારની આંખ ઉઘાડવા માટે રાજનામું ધર્યું હોવાનું જણાવી રહ્યા છે. જો કે તેમને અગાઉ ઘણા ઉચ્ચ નેતાઓ દ્વારા મનાવવા માટે દોડાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ જીતુ વાઘાણા દ્વારા ઘીના ઠામમાં ઘી ઢોલાયું હોવાની જાહેરાત કરતા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. તેમણે કહ્યું કે કેતન ભાઇએ ભારતીય જનતા પાર્ટી અને મારી લાગણીને સ્વિકારી છે. 
Jan 23,2020, 0:11 AM IST
આખરે ઘીનાં ઠામમાં ઘી: કેતન ઇનામદારને મનાવી લેવાયાની જીતુ વાઘાણીની જાહેરાત
Jan 23,2020, 0:12 AM IST
કેતન ઇનામદારનાં રાજીનામાં બાદ રંજનાબેન, પ્રદિપસિંહ,ભુપેન્દ્રસિંહ સહિતનાં ન
Jan 22,2020, 23:00 PM IST
ઉત્તરાયણમાં આકાશમાં ઊડતા જોવા મળશે CAAના સમર્થનવાળા પતંગ
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા CAA અને NRC કાયદો લાગવામાં આવ્યો છે ત્યારે એક તરફ દેશ માં ઘણા લોકો દ્વારા CAA અને NRC નો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા ખાતે ભાજપ દ્વારા CAA અને NRC ના સમર્થનમાં પતંગ નું વિતરણ કરવામાં આવેલ છે.. રાજકોટ શહેર ભાજપ દ્વારા શહેરના તમામ 18 વોર્ડમાં મુખ્ય સર્કલ ખાતે થી આજ રોજ 51,000 પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું.. વી સપોર્ટ CAA આઇ સપોર્ટ CAA ના સ્લોગન સાથે ની પતંગોનું વિતરણ કરવામાં આવ્યું જે તમામ પતંગો આવતીકાલે રાજકોટના આકશો માં મકરસંક્રાંતિ ના પર્વ પર ઊડતી જોવા મળશે અને લોકો કેન્દ્ર સરકારના આ કાયદા ના સમર્થનમાં પતંગ ઉડાવી તહેવાર ની કરશે ઉજવણી..
Jan 13,2020, 16:05 PM IST

Trending news