નવી દિલ્હી: કરિશ્મા કપૂરનું નામ બોલીવુડમાં એ અભિનેત્રીઓમાં આવે છે કે જણે એક લાંબા સમય સુધી સિલ્વર સ્ક્રિન પર રાજ કર્યું. 90ના દાયકાની સૌથી સફળ અભિનેત્રીઓમાંથી એક હતી. એકથી એક સફળ ફિલ્મો કરિશ્મા કપૂરે આપેલી છે. કરિશ્માએ પોતાના જીવનમાં જેટલી સફળતા મેળવી છે તેટલી જ તે પોતાની પર્સનલ લાઈફમાં નિષ્ફળ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈથી દિલ્હી શિફ્ટ થઈ કરિશ્મા
એવું કહેવાય છે કે કરિશ્માને બે વાર પ્રેમમાં દગો મળ્યો. ત્યારબાદ તેણે સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. સંજયના પણ  અગાઉ લગ્ન થઈ ચૂક્યા હતા. પહેલી પત્ની પાસેથી તલાક લીધા બાદ તેણે કરિશ્મા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ કરિશ્મા દિલ્હીમાં સંજય સાથે રહેતી હતી. આ  લગ્નએ કરિશ્માના જીવનમાં ઘણો ફેરફાર લાવી દીધો. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


બાળકો માટે કરિશ્માએ ઉઠાવ્યું આ પગલું
સંજયક પૂર સાથે તલાક લીધા બાદ કરિશ્મા તેના બાળકોનો ઉછેર એકલા હાથે કરી રહી છે. તે તેના બંને બાળકોનો ખુબ  ખ્યાલ રાખે છે. બાળકો માટે થઈને હવે કરિશ્મા અને સંજયે પણ પોતાની પરસ્પરની કડવાહટ ભૂલી જઈને સંબંધો સામાન્ય કરી લીધા છે. 


તલાક બાદ સંજયે કર્યા ત્રીજા લગ્ન
કરિશ્મા અનેકવાર બાળકો અને એક્સ હસબન્ડ સાથે જોવા મળી છે. હાલ સંજય કપૂરે ત્રીજા લગ્ન કરી લીધા છે. પ્રિયા  સચદેવ તેમની ત્રીજી પત્ની છે.