નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નો કોયડો ઉલેકવાનું કામ હવે સીબીઆઇ પાસે છે. અહવે અભિનેતાના ફેન્સને તપાસ આગળ વધવાની સાથે જ ન્યાય મળવાની આશા વધી ગઇ છે. પરંતુ તપાસ સાથે-સાથે સોશિયલ મીડિયા પર સુશાંતના કેટલાક અંગત લોકો તેમના સંબંધિત કેટલીક એવી વાતોનો ખુલાસો કરી રહ્યા છે જે આશ્વર્યજનક છે. હવે સુશાંતના શરૂઆતી સિરિયલ 'પરિવત્ર રિશ્તા'ના ડાયરેક્ટર કુશલ જાવેરી (Kushal Zaveri) એ એક એવી જ પોસ્ટ લખીને હંગામો મચ્યો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિશલ અને સુશાંત વચ્ચે પ્રોફેશનલ સંબંધ સાથે એક મિત્રતાનો સંબંધ પણ રહ્યો છે. 'પવિત્ર રિશ્તા'ના નિર્દેશ કુશલ જવેરીએ જણાવ્યું કે #MeToo ના આરોપ બાદ સુશાંતના દિલની સ્થિતિ કેવી હતી. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


તમને જણાવી દઇએ કે આ વાત તે સમયની છે જ્યારે વર્ષ 2018માં સુશાંત સિંહ રાજપૂત ફિલ્મ 'દિલ બેચારા'ના શૂટિંગમાં વ્યસ્ત હતા. આ ફિલ્મની કો-સ્ટાર સંજના સાંઘી હતી. જ્યારે  #MeToo ની આંધી આવી તો ખબર ઉડી કે સુશાંતએ સંજના સાથે ખોટો વ્યવહાર કર્યો છે. આ સમાચાર ઝડપથી ફેલાઇ ગયા, જેમાં ખૂબ દુખી અને તણાવમાં હતા. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube