નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત  (Sushant Singh Rajput) ને ન્યાય અપાવવા માટે જંતર મંતર પર એક ધરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન તમામે મૌન ધારણ કર્યું અને સુશાંતના ફોટાની આગળ દીવો પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપવાની સાથે પરિવારને ન્યાય અપાવવાનો અવાજ બુલંદ કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમર્થકોને એકજૂટ થવાની અપીલ
જોકે સુશાંતના મિત્ર ગણેશ હિવાડેકર અને અંકિત આચાર્ય મુંબઇથી આ મુદ્દે આવ્યા છે જેથી તેમના મિત્રના મોતના મામલે ન્યાય અપાવવાની ચળવળને ઝડપી થઇ શકે. 


સુશાંત સિંહ રાજપૂત । રિયા ચક્રવર્તી । એનસીબી । સારા અલી ખાન । શ્રદ્ધા કપૂર । ડ્રગ્સ કેસ


ધરણામાં ત્રણ દિવસ બસ પાણી પસાર કર્યા
ગણેશ હિવાડેકર અને અંકિત આચાર્યનું કહેવું છે કે તે બસ ઇચ્છે છે કે કોઇપણ ભોગે સુશાંતને ન્યાય અપાવવા માટે પ્રગટાવવામાં આવેલી મસાલ ઓલાવવી ન જોઇએ. એટલા માટે સતત ત્રણ દિવસ સુધી દિલ્હીના દિલ નજીક જંતર-મંતર પર ધરણા આપશે અને આ દરમિયાન ફક્ત પાણી પીને પ્રદર્શન કરવાની સાથે જ પ્રાર્થના કરશે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube