મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે ભલે અલગ થઈ ગયા પરંતુ હંમેશા ફેન્સ આ જોડીને એક આઈડિયલ મેચ તરીકે જોતા હતા. અંકિતા તરફથી સુશાંત માટે એટલો ગાઢ પ્રેમ હતો કે બ્રેકઅપ બાદ પણ તેણે સુશાંત માટે કરવાચોથનું વ્રત રાખ્યું હતું. અંકિતા લોખંડે દરેક તહેવારને ઉત્સુકતા સાથે ઉજવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube