શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા છે. શોપિયા જિલ્લામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં શનિવારે એક અજાણ્યો આતંકી માર્યો ગયો. સતત ચાલી રહેલા ઓપરેશન બાદ વધુ બે આતંકીઓ ઠાર થયા. પોલીસે પણ ત્રણ આતંકીઓના ખાતમાની પુષ્ટિ કરી છે. અત્રે જણાવવાનું કે આ બધા વચ્ચે અનંતનાગ જિલ્લામાં પણ આતંકીઓની હાજરીની ખબર મળતા અથડામણ ચાલુ થઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્શાનિક પોલીસના જણાવ્યાં મુજબ દક્ષિણ કાશ્મીરના શોપિયા સ્થિત હાદીપુરામાં આતંકીઓની હાજરીની સૂચના મળતા સુરક્ષાદળોએ ઘેરબંધી કરી અને સર્ચ અભિયાન ચલાવ્યું. આ દરમિયાન આતંકીઓ તેમના પર ફાયરિંગ કરવા લાગ્યા. સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી. 


Video: રસી લીધા પછી પણ જો કોરોના થાય તો રસીનો ફાયદો શું? જવાબ ખાસ જાણો


CRPF જવાનને તાબડતોબ છોડવો પડ્યો...કારણ કે 'આ' ડરના કારણે નક્સલીઓના ટાંટિયા ઢીલા થઈ ગયા હતા


Corona: કોરોનાની નાગચૂડમાંથી થશે છૂટકારો!, આજથી દેશમાં 'રસી મહોત્સવ'


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube