નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત-જાપાન સંવાદ કોન્ફરન્સ (India-Japan Samvad conference)ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આજે હું બૌદ્ધ સાહિત્ય અને ધર્મગ્રંથોની એક લાઈબ્રેરી બનાવવાનો પ્રસ્તાવ મૂકું છું. આવી ચીજના નિર્માણથી અમને આનંદ થશે અને અમે તેના માટે યોગ્ય સંસાધન ઉપલબ્ધ કરાવીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Farmers Protest: ખેડૂતો આજથી ભૂખ હડતાળ પર, Mann ki Baat વખતે થાળી વગાડશે


તેમણે કહ્યું કે લાઈબ્રેરીમાં દુનિયાભરના બૌદ્ધ સાહિત્યનો ડિજિટલ સંગ્રહ રહેશે. આ સાહિત્યોને ટ્રાન્સલેટ પણ કરવામાં આવશે અને તમામ ભિક્ષુઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. લાઈબ્રેરી ફક્ત સાહિત્યનો ખજાનો જ નહીં હોય પરંતુ તે રિસર્ચ અને ચર્ચાનું પ્લેટફોર્મ પણ હશે. એક પ્રકારે માણસો, સમાજ, અને પ્રકૃતિ સાથે વાસ્તવિક સંવાદ થશે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube