નવી દિલ્હી: ગુરુવારે મધરાતે 11:46 વાગે દિલ્હી-એનસીઆર (Delhi-NCR) માં ભૂકંપ (Earthquake) ના જોરદાર આંચકા અનુભવાયા. ભૂકંપનું કેન્દ્ર રાજસ્થાન (Rajasthan) ના અલવરની આજુબાજુ જમીનથી લગભગ પાંચ કિંમી ઊંડુ હતું. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યાં મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 આંકવામાં આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂકંપના આંચકા એટલા તેજ હતા કે લોકો પોતાના ઘરેમાંથી બહાર નીકળી ગયા. ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે ટ્વીટ કરીને કહ્યું કે બધુ હલી ગયું ભાઈ. પ્રાથમિક સૂચના મુજબ હાલ જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube