બેંગલુરુ: દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest)  વચ્ચે જનતા દળ (સેક્યુલર)ના નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી (HD Kumarswamy) એ ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ નવા કૃષિ કાયદાને ખુલ્લા મનથી એકવાર  પ્રયોગ કરીને જુએ. તેમણે ખેડૂત આંદોલનથી વૈશ્વિક સ્તરે ભારતની છબી પર પડનારી અસર અંગે પણ સાવધાન કર્યા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગતિરોધ દૂર કરવા માટે આહ્વાન કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Farmers Protest: કિસાનોના સૂર થયા નરમ, સરકાર સાથે 29 ડિસેમ્બરના વાતચીત માટેનો પ્રસ્તાવ


કૃષિ કાયદાના વિરોધ પર NDAમાં વધુ એક તિરાડ, અકાળી દળ બાદ RLPએ પણ છોડ્યો સાથ


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube