નોઈડા: નોઈડા (Noida) માં એક જ પરિવારના 3 સભ્યોની આત્મહત્યા (Suicide) નો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શુક્રવારે સવારે પહેલા પતિએ મેટ્રો (Metro) સામે કૂદીને આત્મહત્યા કરી લીધી જ્યારે મોડી સાંજે મૃતકની પત્ની અને પુત્રીએ આત્મહત્યા કરી નાખી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાનપુર: PM મોદીનું મિશન સ્વચ્છ ગંગા, સ્ટીમરથી કર્યું ગંગાનું નિરીક્ષણ


પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હજુ સુધી આત્મહત્યાના કારણ અંગે જાણવા મળ્યું નથી. પોલીસના જણાવ્યાં મુજબ આ પરિવાર 2019માં કાઠમંડૂથી ભારત આવ્યો હતો. 


મારું નામ રાહુલ ગાંધી...ગિરિરાજ સિંહે પલટવાર કરતા કહ્યું 'ઉધારની સરનેમથી કોઈ ગાંધી ન થઈ જાય'


પોલીસે કહ્યું કે ભરત જે તેની પત્ની શિવરંજની અને બાળકી જ્યશ્રીતા સાથે સેક્ટર 128ના જેપી પેવેલિયનમાં રહેતો હતો. 13 ડિસેમ્બરના રોજ ભરતે દિલ્હીમાં જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનમાં મેટ્રોની આગળ કૂદીને આત્મહત્યા કરી લીધી. 


આ VIDEO પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


 દેશના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....