નવી દિલ્હી: જેમ જેમ છૂટછાટ વધી રહી છે તેમ તેમ દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ વધતો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 26,506 કેસ નોંધાયા છે. એક જ દિવસમાં કોરોનાથી 475 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 7,93,802 પર પહોંચ્યો છે. જેમાંથી 2,76,685 એક્ટિવ કેસ છે જ્યારે  4,95,513 લોકો ડિસ્ચાર્જ થયા છે. કોરોનાથી કુલ 21,604 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube