Onion Export Ban Lift: કેન્દ્ર સરકારે (Central Government) મોટો નિર્ણય લીધો છે. હવે સરકારે ડુંગળીના નિકાસ (Onion Export) પર લગાવેલા પ્રતિબંધને હટાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ની અધ્યક્ષતાવાળી મંત્રી સમિતિએ તાજેતરમાં હવે ડુંગળીના નિકાસને મંજૂરી આપી છે. ડુંગળીની વધતી જતી કિંમતો  (Onion Price) પર લગામ કસવા માટે સરકારે તેના નિર્યાત પર પ્રતિબંધ લગાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના ખેડૂતોએ 2 દિવસમાં પુરૂ કરવું પડશે આ કામ, નહીંતર થશે 2000 રૂપિયાનું નુકસાન
LIC એ બાળકો માટે લોન્ચ કર્યો 'અમૃતબલ' પ્લાન, ગેરેન્ટેડ રિટર્નવાળી પોલિસી થશે ફાયદો


દેશમાં ડુંગળીની વધતી જતી કિંમતો પર લગામ કસવા માટે નિર્યાત પર 31 માર્ચ 2024 સુધી પ્રતિબંધ લગાવ્યો હતો, પરંતુ ડેડલાઇન પુરી થાય તે પહેલાં જ પ્રતિબંધને હટાવી દીધો છે. સમિતિએ 3 લાખ મેટ્રિક ટન ડુંગળીના નિર્યાતને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ બાંગ્લાદેશને 50,000 ટન ડુંગળીના નિકાસને મંજૂરી આપી દીધી છે. 


Solar Panel: સોલાર પેનલ કેટલા વર્ષમાં થાય છે ખરાબ, સર્વિસિંગમાં ખર્ચ કેટલો?
PM Surya Ghar: મફત વિજળી યોજનામાં આ રીતે મળશે 300 યૂનિટ ફ્રી, જાણી લો પ્રોસેસ


ડિસેમ્બરમાં લગાવ્યો હતો પ્રતિબંધ
7 ડિસેમ્બર 2023 ના રોજ કેન્દ્રએ સ્થાનિક બજારોમાં ડુંગળીની માંગને પુરી કરવા માટે અને તેની જથ્થાબંધ ભાવને સ્થિર કરવા માટે 31 માર્ચ સુધી ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. 


શું તમને પણ છે તંબાકુની લત? વારંવાર થાય છે ખાવી ઇચ્છા, આ રહી તેને છોડવાની રીત
તમાકુ ચાવવાની ટેવ હોય તો સમસર ચેતી જજો, બ્લેડર કેન્સરના કેસોમાં થયો ચિંતાજનક વધારો


ખેડૂતોએ અમિત શાહના નિર્ણયને આવકાર્યો
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની આગેવાની હેઠળની મંત્રીઓની સમિતિએ રવિવારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો હતો. મહારાષ્ટ્રના ખેડૂતોએ આ નિર્ણયને આવકાર્યો છે અને હવે ખેડૂતોને આંતરરાષ્ટ્રીય બજારમાં સારા ભાવ મળવાની આશા છે.


ખેતીમાં કરી શકો છો AI નો ઉપયોગ, મજૂરની માથાકૂટ નહી અને ઓછા સમયમાં થશે બમણી કમાણી
AI એ બનાવ્યા બિલેનિયર, શેરોમાં આવતાં ચમકી કિસ્મત! જાણો કોને થયો સૌથી વધુ ફાયદો?


100 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો હતો ભાવ
ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડા વચ્ચે ભાવ આસમાને પહોંચ્યા હતા, જેના કારણે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. ડિસેમ્બર મહિનામાં ડુંગળીના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગયા હતા. હાલમાં સરકાર દ્વારા લેવામાં આવેલા પગલા બાદ ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.


Top 5 Upcoming EV: આ વર્ષે લોન્ચ થશે આ ટોપ 5 ઇલેક્ટ્રિક કાર, કઇ ખરીદશો તમે?
ગુજ્જુ મહિલાએ 25 લાખની લોન સહાયથી શરૂ કર્યો બિઝનેસ: આજે વાર્ષિક ટર્નઓવર રૂ. 3 કરોડ


બફર સ્ટોકને 25 રૂપિયે કિલોના ભાવે વેચ્યો
ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ સાથે જ સરકારે લોકોને સસ્તી ડુંગળી આપવા માટે પણ પગલાં ભર્યા હતા. બફર સ્ટોક દ્વારા સરકારે 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચવાની જાહેરાત કરી હતી.