નવી દિલ્હી: ભારત બુધવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યું. ભારતને 192 માંથી 184 દેશોના મત મળ્યાં. ભારત બે વર્ષ માટે સુરક્ષા પરિષદનો અસ્થાયી સભ્ય રહેશે. આવું 8મી વાર બન્યું છે કે ભારત UNSCનો અસ્થાયી સભ્ય બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત ચૂંટાઈ આવતા ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત વૈશ્વિક શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે. ભારત 2011-12માં પણ અસ્થાયી સભ્ય હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત 8મી વાર UNSCનો અસ્થાયી સભ્ય બન્યું, અમેરિકાએ કર્યું ઉષ્માભર્યુ સ્વાગત, પાકિસ્તાન હેરાન પરેશાન 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube