BJP National Executive Meet: ભારતીય જનતા પાર્ટી (BJP)ની રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠક મંગળવારે પીએમ મોદીના સંબોધન સાથે પૂર્ણ થઈ ગઈ. પીએમ મોદીએ પોતાના ભાષણમાં બીજેપી કાર્યકર્તાઓને મોટો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં 400 દિવસ બાકી છે. આવી સ્થિતિમાં પુરી તાકાતથી ચૂંટણીની તૈયારી શરૂ કરો. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ભાજપ હવે માત્ર રાજકીય આંદોલન નથી, પરંતુ સામાજિક-આર્થિક પરિસ્થિતિઓને બદલાવ માટે કામ કરતું એક સામાજિક આંદોલન પણ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ આપણને જણાવ્યું છે કે કેવી રીતે આપણે ખરાબ શાસનમાંથી સુશાસન તરફ આવ્યા છીએ, આપણે આ સંદેશ યુવાનો સુધી પહોંચાડવાનો છે. આપણે સમાજના તમામ ભાગો સાથે સંવેદનશીલતા સાથે જોડવાનું છે. ભાજપે મતની ચિંતા કર્યા વિના દેશ અને સમાજને બદલવાનું કામ કરવાનું છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાને કહ્યું કે જે રીતે આપણે દીકરી બચાવો અભિયાનને સફળ બનાવ્યું, તેવી જ રીતે ધરતી બચાવો અભિયાન પણ ચલાવવું પડશે. ખાતરોના વધુ પડતા ઉપયોગને કારણે આબોહવા પરિવર્તન અને માતા પૃથ્વી પરના પરિણામોને ઘટાડવાની જરૂર છે.


આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: આજે 5:48 થી આ 3 રાશિનો શરૂ થયો સુવર્ણ સમય, 5 રાશિની માથે પનોતી બેઠી
આ પણ વાંચો: સૌથી મોટો સવાલ! આખરે કઈ રીતે બચાવી શકાય Income Tax, Budget પહેલાં જાણી લો


દેવેન્દ્ર ફડણવીસના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ કહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પણ મહત્વાકાંક્ષી જિલ્લાઓના વિકાસમાં ભૂમિકા ભજવવી જોઈએ. આ સિવાય આપણા તમામ રાજ્યોએ એકબીજા સાથે તાલમેલ વધારીને ભાવનાત્મક રીતે જોડાવવું જોઈએ. તેમણે કહ્યું કે, આજનું વડાપ્રધાનનું સંબોધન પ્રેરણાદાયી હોવાની સાથે સાથે એક સ્વપ્નદ્રષ્ટા પણ હતું અને એક નવો રસ્તો બતાવનારું હતું.  તમારા જીવનની દરેક ક્ષણ ભારતની વિકાસ ગાથામાં પસાર થવી જોઈએ. આ 'અમૃત કાલ'ને 'કર્તવ્ય કાલ'માં પરિવર્તિત કરીને જ દેશને આગળ લઈ જઈ શકાય છે.


આ પણ વાંચો: 'એન્ટીલિયા' છોડો, અનિલ અંબાણી 'મહેલ' જેવું મકાન જોશો તો જોતા રહી જશો!
આ પણ વાંચો: કોણ છે ગૌતમ અદાણીના પુત્રવધુ પરિધિ શ્રોફ ? મોટા મોટા દિગ્ગજો પણ લે છે સલાહ
આ પણ વાંચો: Mukesh Ambani પાસે છે દુનિયાની સૌથી મોંઘી કારો : કારની કિંમત છે અધધ..બાપ્પા...


ફડણવીસના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ કહ્યું, ભારતના જીવનનો શ્રેષ્ઠ સમય આવી રહ્યો છે અને અમે તેને સામે આવતો જોઈ રહ્યા છીએ. આવા સમયમાં આપણે મહેનત કરવામાં પાછળ ન રહેવું જોઈએ. પ્રયત્નોની પરાકાષ્ઠા કરો. ચાલો આપણે આપણા જીવનની દરેક ક્ષણ અને આપણા શરીરના દરેક કણને ભારતની વિકાસગાથામાં રોકીએ.


આ પણ વાંચો: ખેતી કરીને કરોડપતિ બનવાનો આ છે કારગર ઉપાય, સ્વાદ અને સુગંધની દુનિયા છે દિવાની
આ પણ વાંચો: ભગવાન શિવનો આ સ્ત્રોત છે એકદમ શક્તિશાળી તેના જાપથી થાય છે ધનના ઢગલા
આ પણ વાંચો:  Mukesh Ambani એ ખરીદી કંપની: એક જ મહિનામાં આ શેરના ભાવ થઈ ગયા ડબલ


તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન ઘણીવાર ભારતની આઝાદીના 75 વર્ષથી લઈને 100 વર્ષ સુધીની યાત્રાને 'અમૃત કાલ' કહે છે. તેમના સંબોધન દરમિયાન, પીએમ મોદીએ ભાજપના વિવિધ મોરચાઓને સરહદી વિસ્તારોમાં કાર્યક્રમો યોજવા, મહત્વાકાંક્ષી જિલ્લાઓના વિકાસમાં યોગદાન આપવા, કાશી-તમિલ સંગમની તર્જ પર અન્ય ભાષાઓને લગતા કાર્યક્રમોનું આયોજન કરવા અને પ્રાથમિક સભ્યોના જિલ્લાવાર સંમેલન માટે વિનંતી કરી છે.


આ પણ વાંચો: Hair Care: નાની ઉંમરમાં જ વાળ થઈ ગયા છે સફેદ તો આ ઘરેલું ઉપાયો અજમાવો
આ પણ વાંચો: નાની બચત મોટું વળતર, દરરોજ ફક્ત 58 રૂપિયામાં મેળવો 8 લાખ રૂપિયા
આ પણ વાંચો: પ્રિયતમા સાથે જાવ કે પરિવાર સાથે...પણ જવાનું ચૂકતા નહી, ગજબના છે આ પિકનિક સ્પોટ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube