નવી દિલ્હી: કોરોનાના (Corona Virus)  કેસમાં રોજે રોજ જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે પરંતુ રાહતના સમાચાર એ છે કે સામે રિકવરી રેટ પણ વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 47,704 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 14,83,157 થયો છે. જ્યારે એક જ દિવસમાં કોરોનાથી 654 લોકોના મૃત્યુ થયા છે. હાલ દેશમાં કોરોનાના 4,96,988 એક્ટિવ કેસ છે જ્યારે 9,52,744 લોકોએ કોરોનાને માત આપી છે. અત્યાર સુધીમાં 33,425 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યાં છે. 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube