નવી દિલ્હી: કોરોના વાયરસના કેસ દેશમાં વધી રહ્યાં છે. જો કે હવે દેશમાં ટેસ્ટિંગનું પ્રમાણ પણ ખુબ વધી ગયું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 48,513 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 768 લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ15,31,669 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 34,193 લોકોના મૃત્યુ થયા છે. 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube