નવી દિલ્હી: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના પરિવારના વકીલ વિકાસ સિંહએ શુક્રવારે દાવો કર્યો કે AIIMS તીમનો ભાગ રહેલા એક ડોક્ટરે તેમને 'ખૂબ પહેલાં' જણાવ્યું હતું કે રાજપૂતની તસવીરો સંકેત આપે છે કે આ આત્મહત્યા નથી, પરંતુ ગળું દબાવીને  (Strangulation) થયેલી કથિત હત્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશાંત સિંહ રાજપૂત । રિયા ચક્રવર્તી । એનસીબી । સારા અલી ખાન । શ્રદ્ધા કપૂર । ડ્રગ્સ કેસ


વકીલે ટ્વીટ કરીને કહ્યું કે આ કેસમાં નિર્ણય લેવામાં સીબીઆઇ દ્વાર અમોડું થતાં 'હતાશ' થઇ રહ્યા છે. સિંહે ટ્વીટ કર્યું 'આત્મહત્યા માટે ઉશ્કેરવાને એસએસાઅર (સુશાંત સિંહ રાજપૂત)ની હત્યાના કેસમાં બદલવાનો નિર્ણય કરવામાં સીબીઆઇના મોડાથી હતાશા થઇ રહ્યો છું.'


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


તેમણે કહ્યું કે 'એમ્સની ટીમનો ભાગ રહેલા ડોક્ટરે મને ખૂબ પહેલાં જણાવ્યું હતું કે મેં તેમને જે ફોટા મોકલ્યા હતા, તે 200 ટકા આ વાત તરફ ઇશારો કરે છે કે આ ગળું બતાવવાથી મોત થયું હતું, આત્મહત્યા નથી. સુશાંત સિંહ રાજપૂત (34)ની લાશ 14 જૂનના રોજ બાંદ્રામાં પોતાના એપાર્ટમેન્ટમાં લટકેલી મળી હતી. આ કેસની તપાસ સીબીઆઇ કરી રહી છે. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube