Kidney Stones: કિડની આપણા શરીરના સૌથી જરૂરી અંગોમાંથી એક છે, આ લોહીને સાફ કરીને શરીરના વેસ્ટ પદાર્થને બહાર નિકાળે છે. પરંતુ ક્યારેક ક્યારેક કેટલી આદતોના લીધે કિડનીમાં આ વેસટ પદાર્થ જમા થવા લાગે છે જે ધીમે ધીમે કઠોર થવા લાગે છે અને પથરીનું રૂપ લઇ લે છે. કિડનીની પથરી ખૂબ દર્દનાક બની શકે છે. એવામાં આવો જાણીએ કે તેનાથી બચવા માટે કઇ આદતોમાં સુધારો કરવો જોઇએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Surya Grahan: દુર્ભલ સંયોગ! સોમવતી અમાવસ્યા પર સૂર્ય ગ્રહ, 4 રાશિઓનું ચમકશે ભાગ્ય


કિડની સ્ટોન કીનિક ડોટ ઇન અનુસાર કેટલીક આદતો છે જે કિડનીમાં પથરીના જોખમને વધારે છે. જેના વિશે તમારે પણ જાણવું જોઇએ. 


1. પાણી ઓછું પીવું
શરીરમાં પાણીની અછતને કારણે પેશાબ જાડો થઈ જાય છે, જેનાથી પથરી બનવાનું જોખમ વધી જાય છે. તેથી, એવું કહેવું ખોટું નહીં હોય કે ઓછું પાણી પીવાથી કિડનીમાં પથરીનું જોખમ વધી જાય છે. તેથી દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. પાણી પીવાની શ્રેષ્ઠ રીત એ છે કે આખા દિવસ દરમિયાન થોડી-થોડી માત્રામાં વારંવાર પાણી પીવું.


Investments Tips: ₹644 થી તૂટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે ખરીદવા માટે થાય છે પડાપડી?
160km ની રેંજ સાથે ભારતમાં લોન્ચ થયું આ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, મમ્મીને પડી જશે મજા


2. કેલ્શિયમનું ઓછું સેવન
કેલ્શિયમની ઉણપથી કિડનીમાં પથરીનું જોખમ વધી શકે છે. શરીરમાં કેલ્શિયમની અછતને કારણે, કિડનીમાં પથરી બનવાનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. તેથી, નિષ્ણાતોથી લઈને આહારશાસ્ત્રીઓ સુધી દરેક વ્યક્તિ સંતુલિત આહાર લેવાની સલાહ આપે છે, જેના કારણે શરીરને તમામ પોષક તત્વો સરળતાથી મળી રહે છે.


IMD Alert: ગરમી મચાવશે તાંડશે, ઘરની બહાર નિકળ્યા તો ફેરનેસ ક્રિમ પણ પડશે ફિકી
સૂર્ય ગ્રહણ દરમિયાન જ્યારે થશે અંધારું, નાસા રોકેટ છોડીને જાણશે ધરતીનું 'રહસ્ય'


3. વધુ પડતું સોડિયમનું સેવન
સોડિયમનું વધુ પડતું સેવન કિડનીને પેશાબ દ્વારા વધારાનું કેલ્શિયમ બહાર કાઢવા દબાણ કરે છે. આ વધારાનું કેલ્શિયમ પથરીનું સ્વરૂપ લઈ શકે છે. તેથી તમારા ભોજનમાં મીઠાનું પ્રમાણ સંતુલિત રાખો.


4. વધુ માત્રામાં માંસાહારનું ભોઅજ
માંસ, ઈંડા, માછલી વગેરે પ્રોટીનના સારા સ્ત્રોત છે, પરંતુ તેનું વધુ પડતું સેવન કિડનીમાં પથરીનું જોખમ પણ વધારી શકે છે. ખરેખર, વધારે પ્રોટીન શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધારે છે, જે પથરીનું મુખ્ય કારણ છે.


કંન્ફ્યૂઝ છો...Split AC કે પછી Window AC કયું બેસ્ટ? આ રહ્યો તમામ પ્રશ્નનો જવાબ
Weight Loss Drinks: દરરોજ પીવો આ ફેટ કટર ડ્રિંક્સ, જોતજોતાં ઓગળી જશે ચરબી


5. વધુ માત્રામાં ઓક્સલેટયુક્ત ફૂડ  પ્રોડક્ટ ભોજન
પાલક, બીટ, ચોકલેટ અને કાજૂ વગેરે ઓક્સાલેટ નામના તત્વો મળી આવે છે. વધુ માત્રામાં ઓક્સાલેટનું સેવન યૂરિનમાં કેલ્શિયમ ઓક્સાલેટ ક્રિસ્ટલ બનાવી શકે છે. જે આગળ જઇને પથરીનું રૂપ લઇ લે છે. એટલા માટે આ શાકભાજીઓને સીમિત માત્રામાં ખાવું જોઇએ. 


રૂપિયા બગાડ્યા વિના ઘરે જ AC ને કરો ક્લીન, આ ટિપ્સથી નવું નોકાર થઇ જશે તમારું એસી
Career Growth Tips: ગ્રોથ પ્રાપ્ત કરવો હોય તો કન્ફર્ટ ઝોનમાંથી બહાર નિકળો, સફળતા તમારા કદમ ચૂમશે


6 મેદસ્વીતા
વધુ વજન અથવા મોટાપો પણ કિડનીમાં પથરીનો ખતરો વધી શકે છે. મોટાપાથી શરીરમાં યૂરિક એસિડની માત્રા વધી શકે છે. સાથે જ બ્લડ શુગર લેવલ પણ વધી જાય છે. જે કિડનીના સ્વાસ્થ્યને ઠીક નથી. 


UPI દ્વારા ATM વડે એકાઉન્ટમાં જમા કરાવી શકશો પૈસા, શું છે RBI ની નવી સ્કીમ
RR vs RCB: આરસીએ કેચના લીધે ગુમાવી મેચ? વિરાટે વેઠ વાળી, 12 ઓવર એકલો રમ્યો..


7 બીજવાળા ફૂડ પ્રોડક્ટ
એક્સપર્ટના અનુસાર બીજવાળા ફૂડ પ્રોડક્ટ વધુ ખાવાથી કિડનીની સ્વાસ્થ્ય પર અસર પડે છે. રીંગણા, ટામેટા જેવી શાકભાજીમાં ઓક્સાલેટની માત્રા વધુ હોય છે. એવામાં જો કોઇ સમસ્યા નથી તેમછતાં પણ આ શાકભાજીઓને લિમિટમાં ખાવી જોઇએ. 


અનિલ અંબાણીના મોટા પુત્રએ બનાવી 2000 Cr ની કંપની, નાનાવાળાના શોખ ઉડાવી દેશે હોશ
ભવિષ્યવાણી!!! આ વર્ષે PM મોદીના મિત્રની થઇ શકે છે હત્યા? દુનિયામાં આર્થિક સંકટ!