Vidhara Benefits: શારીરિક, માનસિક અથવા જાતીય નબળાઈથી પરેશાન વ્યક્તિ માટે વિધારાના ફૂલ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.  વિધારાનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો ક્યારેય કોઈ ડોક્ટર પાસે જવાની જરૂર પડતી નથી. જે પુરૂષો શારીરિક નબળાઈ અને જાતીય નબળાઈથી પીડિત છે તેમના માટે વિધારા જડીબુટ્ટી સાબિત થાય છે. વિધારાને અશ્વગંધા સાથે મિક્સ કરી આયુર્વેદિક દવા બનાવવામાં આવે છે જે તમામ પ્રકારની નબળાઈઓને દૂર કરવા માટે અસરકારક દવા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દૂધથી ફાયદો થવાને બદલે થશે નુકસાન, ભૂલથી પણ દૂધ સાથે કરશો નહી આ વસ્તુઓનું સેવન


વિધારા શું છે?
વિધારા સુંદર જાંબલી રંગના ફૂલ હોય છે જેનો આકાર ઘંટ જેવો હોય છે. તેના પાંદડા સોપારીના પાંદડા જેવા જ હોય છે. વિધારાને સંસ્કૃતમાં વૃધ્ધ દારુ અને અંગ્રેજીમાં એલિફન્ટ ક્રિપર કહેવામાં આવે છે. ભારતમાં વિધારાનો ઉપયોગ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવાર માટે કરવામાં આવે છે. બજારમાં પણ વિધારાનો પાવડર સરળતાથી મળી રહે છે. 


મોટા મોટા બિલેનિયર તિજોરીમાં રાખે છે હારસિંગાર ફૂલ?આ ફૂલના ટોટકાના છે ચમત્કારી ફાયદા
Sakat Chauth 2024: સંકટ ચોથ પર 100 વર્ષ બની રહ્યા છે 2 સંયોગ,આ 3 રાશિઓને બલ્લે બલ્લે


કઈ કઈ સમસ્યામાં ઉપયોગી છે વિધારા? 
જો તમે સાંધાના દુખાવાથી પરેશાન છો  તો વિધારા તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વિધારા સાંધાના દુખાવા ઉપરાંત, પાઈલ્સ, સોજો, ડાયાબિટીસ, ઉધરસ, પેટના કૃમિ,  એનિમિયા, એપિલેપ્સી, ઝાડા જેવી સમસ્યાઓથી પણ રાહત આપી શકે છે. ચામડીના રોગો અને તાવ મટાડવામાં વિધારાના મૂળ ઉપયોગ થાય છે.  


ખબર છે... સતયુગમાં જૂનાગઢના આ ગામમાં ભગવાન વિષ્ણુ પાંચમા અવતારમાં થયા હતા પ્રગટ
આ રાશિઓના સપના પુરા કરશે ફેબ્રુઆરી, 'શુભ યોગ' કિસ્મતની બાજી પલટી નાખશે, મની જ મની

વિધારાથી થતા ફાયદા
વિધારા સ્વાદમાં કડવો અને તીખો હોય છે. તેની તાસીર ગરમ હોય છે. તે ઝડપથી પચી જાય છે. વિધારાના ઉપયોગથી કફ અને વાત શાંત થાય છે. આ દવા પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યામાં વધારો કરે છે અને વીર્યને ઘટ્ટ કરે છે. તેનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે.  


Sarkari Naukri: ISRO માં નિકળી વેકન્સી, મળશે 81,000 રૂપિયા પગાર, જાણો યોગ્યતા
ભારતીય વાયુ સેનામાં જોડાવાની તક, આ તારીખ સુધી કરી શકશો ઓનલાઈન અરજી


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)


આ ઔષધિ પાકની ગોરાઓના દેશમાં ગાંડાની માફક છે ડિમાન્ડ, ગુજરાતમાં થાય છે તગડુ ઉત્પાદન
ખોટા વાયદા કરી 17 ગણા વધાર્યા શેરના ભાવ, 24 કરોડનો નફો રળી ફૂર્રરર...થઇ ગયા પ્રમોટર