Ashwagandha Benefits: અશ્વગંધાના ચૂર્ણનું 1થી 3 ગ્રામ સુધી સેવન કરવું. તેનાથી વધારે તેનું સેવન કરવું નહીં. તમે અશ્વગંધાની ગ્રીન ટી પણ પી શકો છો. અશ્વગંધાના ચૂર્ણનું સેવન કરતાં પહેલાં જે-તે રોગ, રોગીની અવસ્થા, પ્રકૃતિ, ઋતુકાળ અનુસાર કેવી રીતે તેનું સેવન કરવું એ નિશ્ચિત થાય છે. જેથી તમે કોઈ નિષ્ણાંતને પૂછીને તેનું સેવન કરી શકો છો.વધુ પ્રમાણમાં અશ્વગંધાનું સેવન કરવાથી ઉંઘ વધુ આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Shri Lakshmi-Ganesh સાથે જોડાયેલો આ ટોટકો બનાવશે માલામાલ, દીવો પ્રગટાવી નાખો આ વસ્તુ
PF એકાઉન્ટમાં પિતાનું નામ ખોટું છે તો શું ઓનલાઇન સુધરી જશે? અહીં જાણી લો પ્રોસેસ


થાઈરોઈડ
ચા માં થોડું અશ્વગંધા પાઉડર અને તુલસી મિક્સ કરી પીવો. થાઈરોઈડ કંટ્રોલ કરવામાં મદદ મળશે અને તેનો ખતરો ટળશે.


વજન વધશે
એક ગ્લાસ દૂધમાં 1-3 ગ્રામ અશ્વગંધા પાઉડર નાખીને પીવો. એનર્જી મળશે અને નેચરલી વજન વધશે.


આખા અઠવાડિયાની શાકભાજી આવી જાય એટલા મોંઘા અમેરિકામાં બટાકા, કિંમત જાણી ચોંકી જશો
3 ગણો વધ્યા બાદ લોહીના આંસુ રડાવી રહ્યો છે આ સ્ટોક, 2 કરોડ શેરનું કોઈ ખરીદનાર નથી?


ફર્ટીલિટી
રેગ્યુલર અશ્વગંધા લેવાથી બોડીમાં ફર્ટીલિટી અને સ્પર્મ કાઉન્ટ વધે છે.


નબળાઈ
અશ્વગંધા ખાવાથી શરીરની નબળાઈ દૂર થાય છે. થાક અને આળસથી છૂટકારો મળે છે.


Video: શેફર્ડનો કેચ જોઈને દુનિયા દંગ, જેને જોયો એના મોઢામાંથી નીકળ્યું વ્હોટ એ કેચ
VIDEO : 1 બોલ પર 6 રન... શ્વાસ રોકતી આ મેચમાં જોઈ લો છેલ્લા બોલે છગ્ગો આવ્યો કે નહીં


બ્લડપ્રેશર
અશ્વગંધા લેવાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. જેનાથી બીપીની પ્રોબ્લેમમાં રાહત મળે છે.


સાંધાનો દુખાવો
અશ્વગંધા ખાવાથી આર્થ્રાઈટિસ અને સાંધાના દર્દમાં રાહત મળે છે.


Bajaj Pulsar NS200: ટૂંક સમયમાં નવા અવતારમાં આવશે બજાજ પલ્સર NS200, લોન્ચ થયું ટીઝર
પાન પસંદ અને કોફી બ્રેક ટોફી વેચશે અંબાણી! કેમ્પા કોલા બાદ હવે આ કંપની ખરીદી


ડાઈજેશન
અશ્વગંધામાં પેટ સાફ કરવાના ગુણ હોય છે. જેથી તેને ખાવાથી ડાઈજેશન સારું રહે છે અને કબજિયાત, ગેસ અને એસિડિટીની પ્રોબ્લેમ થતી નથી.


ઉંઘની પ્રોબ્લેમ
અનિદ્રાની સમસ્યા રહેતી હોય તો નિયમિત અશ્વગંધાનું સેવન કરો.


લાયા..લાયા નવું લાયા...એકવાર રોકાણ કરો, 3 વાર ટેક્સમાં મેળવો છૂટ, કમાલની છે આ સ્કીમ
આ લોટની વાસી રોટલી ખાવાથી થાય છે 10 ગણો ફાયદો, 100 વર્ષ સુધી હાડકાંને રાખશે મજબૂત


સોજાની સમસ્યા
ઈજા થવા પર કે કોઈ અન્ય કારણથી સોજા આવ્યા હોય તો અશ્વગંધાના પાનને સરસિયાના તેલની સાથે ગરમ કરી સોજાવાળા ભાગે લગાવો. જલ્દી રાહત મળશે.


કાળા વાળ
રોજ સવારે અશ્વગંધાનું થોડું પાઉડર ફાંકી ઉપરથી એક ગ્લાસ પાણી પીવો. ન્યૂટ્રીશનની કમીને કારણે સફેદ થતાં વાળ નેચરલી કાળા થવા લાગશે.


દૂધ, માખણ અને પનીર કરતાં પણ વધુ તાકાતવર છે આ શાકભાજી, લોખંડ જેવા મજબૂત થશે હાડકાં
India Post Jobs 2024: ઓછું ભણેલા લોકોનું સરકારી જોબનું સપનું થશે સાકાર, 63 હજાર પગાર


હાર્ટ ડિસીઝ
અશ્વગંધા ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. જેનાથી હાર્ટ ડિસીઝનો ખતરો ટળે છે.


એનિમિયા
અશ્વગંધા હીમોગ્લોબિનનું લેવલ વધારે છે અને એનિમિયાની પ્રોબ્લેમને દૂર કરે છે.


માતા-પિતાની સેવા કરવા માટે 72 લાખના પગારને લાત મારી, એપ્પલ છોડીને કરી રહ્યો છે ખેતી
આ ખેડૂત ખેતીમાં રોકે છે 1 લાખ, કમાણી કરે છે 8 ગણી, અપનાવે છે આ ખાસ ટ્રીક


ડાયાબિટીસ
રેગ્યુલર અશ્વગંધા ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. જેનાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળે છે.


સ્ટ્રેસ
અશ્વગંધા ખાવાથી બ્રેન એક્ટિવ રહે છે અને સ્ટ્રેસ દૂર કરવામાં મદદ મળે છે.


લગ્ન કરશો તો મળશે 10 લાખ રૂપિયા, આ યોજના વિશે નહી જાણતા હોવ તમે
શરીરને હાડપિંજર બનાવી દેશે 5 પોષકતત્વોની ઉણપ, આ રીતે ઓળખો લક્ષણો


બેક્ટેરિયાના સંક્રમણને નિયંત્રિત કરે
અશ્વગંધામાં બેક્ટેરિયાના સંક્રમણને નિયંત્રિત કરવાનો ઔષધિય ગુણ છે. તેના સેવનથી મૂત્રજનન, જઠરાંત્ર અને શ્વસન તંત્રના સંક્રમણમાં મદદ કરે છે.


ઘા ભરાશે
અશ્વગંધાની ડાળીને વાટીને પાણી સાથે એક ચીકણી પેસ્ટ બનાવી ઘા પર લગાવવાથી ઘામાં જલદી રૂઝ આવે છે.


AC માં શું હોય છે ટનનો અર્થ, 1-2 ટનનું એસી કેમ કહેવાય છે? સરળ શબ્દોમાં આ રીતે સમજો
હજુ સુધી તમારા ઘરે લાગેલો ભગવાન રામનો ધ્વજ, ડિસ્પોઝ કરવો હોય તો આ નંબર કરો કોલ


રોગ પ્રતિકારક શક્તિ વધશે
અશ્વગંધાના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ઉપરાંત એનીમિયા મટાડવામાં પણ મદદ કરે છે.


ડાયાબિટીસનો ઇલાજ
ડાયાબિટીસની સારવાર માટે અશ્વગંધા ખૂબજ ઉપયોગી છે. નિયમિત ચાર અઠવાડિયા સુધી અશ્વગંધા લેવાથી લોહીમાં સુગરનું લેવલ ઘટાડે છે.


આ Maruti કારે બધાને ચટાડી ધૂળ, સૌથી વધુ વેચાઇ, કિંમત 6.66 લાખ
જો જવાનીમાં જ આવી ગયા હોય ધોળા તો અપનાવો દેશી ઉપચાય, કાળા ભમ્મર થઇ જશે વાળ


પ્રજનન ક્ષમતામાં સુધારો કરે
અશ્વગંધાના સેવનથી પ્રજન ક્ષમતામાં સુધારો થાય છે. તેનાથી વીર્યની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. તણાવમાં પણ ઘટાડો થાય છે.


થાઈરોઈડ માટે ઉપયોગી
અશ્વગંધા થાઇરોઈડ ગ્રંથીને ઉત્તેજિત કરવામાં પણ મદદ કરે છે. જે થાઇરોઇડ હોર્મોનના સ્ત્રાવમાં પણ વૃદ્ધિ કરે છે.
- અશ્વગંધા માંસપેશિઓ મજબૂત બનાવે છે અને તેની નબળાઇને પણ દૂર કરે છે.
- અશ્વગંધામાં રહેલ એન્ટીઓક્સિડેન્ટ અને સાઈટોપ્રોટેક્ટિવ મોતિયાબિંદ સામે રક્ષણ આપે છે.
- સ્કિન પરની કરચલી અને કાળા ધબ્બા દૂર કરવામાં મદદ કરે છે અશ્વગંધા.
- અશ્વગંધા વાળને ખરતા અટકાવે છે અને સમય કરતાં વહેલા સફેદ થતા અટકાવે છે.
- ગર્ભવતી મહિલાઓએ અશ્વગંધાનું સેવન ન કરવું જોઇએ. તેનાથી ગર્ભપાત થવાની પણ શક્યતા રહે છે.

શ્રીલંકાઇ બેટ્સમેને મચાવ્યો આતંક, જયસૂર્યાથી માંડીને સચિન સુધી બધાના રેકોર્ડ ધ્વસ્ત
શિયાળામાં પણ વધુ આવી રહ્યું છે લાઇટ બિલ, તો કરો આ કામ, ચોક્કસ ઘટી જશે