અમદાવાદ :લોક આસ્થાના મહાપર્વ છઠ (Chhath Puja 2019) ના ચાર દિવસીય તહેવારના બીજી દિવસે શુક્રવારે ખરનાની સાથે જ સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો છે. આ સાથે જ વ્રત કરનારાઓનું 36 કલાકનો નિર્જળા ઉપવાસ શરૂ થયો છે. ગુજરાતની મોટાભાગની નદીઓ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. નદી કિનારે વ્રતી સ્નાન કરીને માટીના બનેલા ચૂલામાં ગોળની ખીર અને રોટલી બનાવીને પૂજા કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો, કોડીનાર માર્કેટ યાર્ડમાં હરાજી માટેની 8000 ગુણ મગફળી પલળી


મહા વાવાઝોડાની દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અસર દેખાવાની શરૂઆત થઈ


ફારુક એન્જિનિયરના ચા પિરસવાના નિવેદન પર અનુષ્કાએ આપ્યો જડબાતોડ જવાબ

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે ન્હાય-ખાયની સાથે જ ચાર દિવસ સુધી ચાલનારા લોક આસ્થાના મહાપર્વ છઠની શરૂઆત થઈ ગઈ છે. છઠને લઈને નદીઓ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 


દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :