shukrawar ke upay: શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીનો દિવસ હોય છે. આ દિવસે ધન પ્રાપ્તિ માટે સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. જો માતા લક્ષ્મી એકવાર પણ પ્રસન્ન થાય છે. તો જીવનમાં ધનનો અંબાર લગાવી દે ચે. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને પ્રસ્ન્ન કરવા કયા ઉપાય કરવામાં આવે છે. જોકે આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે, પોતાના બિઝનેસમાં લાભ સુનિશ્વિત કરવા માટે, જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનું સમાધાન કાઢવા માટે શું ઉપાય શુક્રવારના દિવસે કરવા જોઇએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિચિત્ર મેડિકલ કંડીશન: માણસના મગજમાંથી ટેપવર્મના ઇંડા, માઇગ્રેનની થતી હતી ફરિયાદ
Power Food: માર્કેટમાં આવી ગયા છે ચીકૂ, Weight Loss થી માંડીને BP રહેશે કંટ્રોલમાં


શુક્રવારના દિવસે આટલું કરવાથી લક્ષ્મી માતા તમારા પર થશે કૃપા..જો તમે પણ આર્થિક સમસ્યાઓથી થઈ રહ્યા છો હેરાન.તો અપનાવો આ ઉપાય. આ દુનિયાના દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પરિવારમાં કોઈ પૈસાની કમી ન હોય. ઘરના સદસ્યો હંમેશા સુખી રહે. કોઈ પણ ભુલના કારણે ગ્રહોની સ્થિતિ ખરાબ હોય ત્યારે આપણને તેના સારું પરિણામ મળતું નથી. જો કોઈ આર્થિક સમસ્યાઓના કારણે હેરાન હોવ તો શુક્રવારના દિવસે કરો ખાસ કામ.


12મું પાસ છોકરા-છોકરીઓ માટે વ્હાઇટ કોલર નોકરીની તક, એસીમાં બેઠાંબેઠાં મળશે મોટો પગાર
Tips & Tricks:શું તમારા ઘરમાં પણ છે મચ્છરોની ફોજ, ઝેરી મોસ્કીટોના બદલે વાપરો આ વસ્તુ


શુક્રવારનો ઉપાય
શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે. શુક્રવારના દિવસે મની પ્લાંટનો આ ઉપાય કરવામાં આવે તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને અઢળક ધન આપે છે. આ ઉપાય કરવા માટે શુક્રવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ અને સફેદ વસ્ત્રો ધારણ કરવા. ત્યારબાદ એક કળશમાં પાણી ભરી તેમાં કાચુ દૂધ મિક્સ કરી મની પ્લાંટમાં આ જળ ચઢાવો. સાથે જ આ દિવસે વ્રત કરો. ધાર્મિક માન્યતા અનુસાર આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને આર્થિક તંગી દૂર થાય.


શ્રી લક્ષ્મી-નારાયણ મંદિરમાં અત્તર આપવું
શુક્રવારની સાંજના સમયે, દીવડામાં ગાયનું ઘી અને કેસર મિક્સ કરીને બાળી લો. ઇમ લેમ્પમાં વાટ બનાવવા માટે, લાલ રંગના સુતરાઉ થ્રેડ અથવા મોલીનો ઉપયોગ કરો. ધ્યાનમાં રાખો કે તમારે આ દીવો ઘરના ઇશાન દિશામાં પ્રગટાવવો પડશે. આ ઉપરાંત આ દિવસે શ્રી લક્ષ્મી-નારાયણ મંદિરમાં અત્તર આપવું પણ શુભ માનવામાં આવે છે.


Golden Hour સ્કીમ શું છે? ઘાયલોને ફ્રીમાં મળશે કેશલેસ ટ્રીટમેન્ટ, થઇ શકે છે જાહેરાત
હજુપણ ફ્રી માં અપડેટ કરી શકશો Aadhaar Card, સરકારે ત્રણ મહિના વધારી ડેડલાઇન


ગાયના ઘીનો દીવો પ્રગટાવો
શુક્રવારની સાંજના સમયે, દીવડામાં ગાયનું ઘી અને કેસર મિક્સ કરીને બાળી લો. ઇમ લેમ્પમાં વાટ બનાવવા માટે, લાલ રંગના સુતરાઉ થ્રેડ અથવા મોલીનો ઉપયોગ કરો. ધ્યાનમાં રાખો કે તમારે આ દીવો ઘરના ઇશાન દિશામાં પ્રગટાવવો પડશે. આ ઉપરાંત આ દિવસે શ્રી લક્ષ્મી-નારાયણ મંદિરમાં અત્તર આપવું પણ શુભ માનવામાં આવે છે.


મહાલક્ષ્મી માતાના મંદિરે જાવ-
સવાર વહેલા ઉઠીને સ્નાન કરીને મહાલક્ષ્મી માતાના મંદિરે જાવ. માતાને જટાવાળુ નારિયલ, સવા પાવ ચમેલીનું તેલ, એક પૈર જનેરૂ, સવા મીટર સફેદ અથવા તો ગુલાબી રંગના કપડા અને કમળનું ફુલ ચઢાવો. અને અંતે માતા લક્ષ્મીને સફેદ મિઠાઈનો ભોગ લગાવવાનું ભૂલશો નહીં.


મોંઘવારીના માર વચ્ચે વીજબીલ મુદ્દે ગુજરાત સરકારની મોટી જાહેરાત, ઘટ્યો આટલો ચાર્જ
12 વર્ષ બાદ ગુરૂ અને સૂર્યનું થશે મહામિલન, આ 3 રાશિઓના શરૂ થશે Golden Days


ભગવાન વિષ્ણુને કરો જળના દિવાઓનું અભિષેક-
શુક્રવારની સાંજે સમયે ભગવાન વિષ્ણુને ખુશ કરવા માટે પૂજા વિધિ કરો. કેમ કે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુના પત્ની છે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય તો માતા પણ પ્રસન્ન થાય. શુક્રવારના દિવસે, દક્ષિણ તરફના શંખમાં જળ લો અને તેની સાથે વિષ્ણુનો અભિષેક કરો.


ગણેશ અને મહાલક્ષ્મીની પૂજામાં રાખો આ નારિયલ
શુક્રવારના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની કરો પૂજા તે તમારી માટે રહેશે શુભ. પૂજામાં એક નારિયળ જરૂરથી રાખો. પૂજા પૂરી થયા પછી નારિયળને તમારી તિજોરીમાં રાખો. રાત્રે આ નારિયળને ગણેશ મંદિરમાં જીઈને રાખો. આ સમય દરમિયાન બપ્પા તમને આર્થિક સંકટને દૂર કરવા માટેની પ્રાર્થના કરો.


તમે પણ બનવા માંગો છો અમિતાભ બચ્ચનના પડોશી? જલસાની બાજુમાં કરો જલસા, આટલી છે કિંમત
Ganesh Chaturthi 2024 પર 5 શુભ યોગનું સંયોગ, આ રીતે પૂજા કરશો મળશે અનેકગણું ફળ


સ્ટીલના તાળાને ખરીદો
શુક્રવારના દિવસે તમે એક સ્ટીલના તાળાને ખરીદો. પણ ધ્યાન રાખજો ના તો એને તમે ખોલીને જોશે ના તમે દુકાનદારને ખોલવા દેશો. આ તાળા તમને સોનાના રૂમમાં પહોચાડી દેશે. શનિવારની સવારે સ્નાન કરીને મંદિરમાં જઈને તાળાને ખોલ્યા વગર રાખી દો.


Bank Jobs: મોટા પગારની નોકરી ઇચ્છતા લોકો માટે સોનેરી તક, ચૂકશો તો પસ્તાશો
Bajaj CNG Bike ઘટાડી દેશે 50-65% પેટ્રોલ ખર્ચ, જાણો એન્જીનથી માંડીને તમામ ફીચર્સ


કન્યાઓને ખવડાવો ખીર
આ દિવસે મા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે, 9 વર્ષથી ઓછી વયની 5 છોકરીઓને તમારા ઘરે આમંત્રણ આપો અને પેટ ભરીને તેમને ખીર ખવડાવો. ધ્યાનમાં રાખો કે ખીરમાં ખાંડને બદલે સુગર કેન્ડીનો ઉપયોગ કરો. આ પછી, બધી છોકરીઓને કપડાં અને દક્ષિણા આપવાનું ભૂલશો નહીં.


No Smoking Day: જો તમે બીડી-સિગરેટના બંધાણી છો? આટલું કરશો તો ફેફસાં રહેશે હેલ્ધી
SBI ગ્રાહકોના દિવસો બદલાયા, હવે આ 5 FD માં પૈસા રોકશો તો મળશે 7.9% વ્યાજ


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)