Motivational Thoughts: સફળતા અને નિષ્ફળતા બધાના જીવનમાં તડકા અને છાંટડા જેવી હોય છે. એવુ પણ બને છે કે કોઈ વ્યક્તિ પોતાની તમામ મહેનત લગાવીને લક્ષ્ય પ્રાપ્તિ તરફ આગળ વધે છે પરંતુ તેને સફળતા નથી મળતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણીવાર એવુ પણ બને છે કે, વ્યક્તિ નિષ્ફળ થાય છે છતાં પણ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વ્યસ્ત રહે છે. કદાચ એુ પણ ઘણીવાર બને છે કે યોગ્ય દિશામાં મહેનત નહી કરવાના કારણે વ્યક્તિને પોતાના લક્ષ્યમાં સફળતા નથી મળતી. એવુ માનવામાં આવે છે કે એક અસફળ વ્યક્તિ સફળ વ્યક્તિ કરતા અનેક ગણો સારો હોય છે. 


આ પણ વાંચો:  અદાણી નડ્યા : ચાર દિવસમાં 7,00,000 કરોડ રૂપિયા સ્વાહા! ભારતને પછાડીને બ્રિટન આગળ
આ પણ વાંચો:  દેશની આ 2 ખાનગી બેંકના ગ્રાહકો સુપર હેપ્પી : પહેલાં કરતાં મળશે વધુ વ્યાજ
આ પણ વાંચો:  LICની સૌથી શ્રેષ્ઠ પોલિસી! માત્ર 1358 રૂપિયાની બચત પર તમને મળશે 25 લાખ રૂપિયા


તો ચાલો જાણીએ સફળતા
નિષ્ફળતા ત્યારે જ મળે છે જ્યારે સફળતા માટેનો પ્રયાસ કરવામાં આવે, ત્યાં જ બીજીબાજુ જે લોકો પ્રયત્ન જ નથી કરતા તેમને સફળતા પણ નથી મળતી. એક કહેવત છે કે, મન કે હારે હાર હે...... મન કે જીતે જીત....એટલે કે જે લોકો મનથી હારી જાય છે તેઓ ક્યારેય નથી જીતી શકતા પરંતુ જો તેઓ હાર માનવાના બદલે સતત પ્રયત્ન કરતા રહે છે તો સફળતા ચોક્કસથી મળે છે. સફળતા ત્યારે જ મળે છે . 


સફળતા ત્યારે જ મળે છે જ્યારે તેના માટે પ્રયત્ન કરવમાં આવે છે. જે લોકો પ્રયત્ન જ નથી કરતા તેઓ જીવનમાં અસફળતા મેળવે છે. જે લોકો હાર્યા બાદ પણ સતત પ્રયત્નશીલ રહે છે તેઓ જીવનમાં ચોક્કસથી સફળતાને મેળવે છે. પરંતુ પ્રયાસ અવિરત ચાલુ રહે તે જરૂરી છે. જો તમે સફળ થઈ જશો તો દુનિયાભરમાં ખ્યાતિ મેળવશો અને જો નિષ્ફળ જશો તો દુનિયાને જાણી જશો.


આ પણ વાંચો: પુરૂષોના ડાબા હાથમાંથી મળે છે પૂર્વ જન્મની જાણકારી, શું કહે છે હસ્તરેખા જ્યોતિષ?
આ પણ વાંચો:  ગ્રાહકો કહે છે એકસ્ટ્રા સર્વિસનો કેટલો ચાર્જ લેશો મેડમ : મસાજ કરતાં ડર રહે છે કે...
આ પણ વાંચો: સુહાગરાતે જ કહી દીધું મારી ગર્લફ્રેન્ડને સ્વિકારવી પડશે અને પછી તો શું કહેવું...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube