Significance Of Black Thread in Gujarati: મોટાભાગે લોકોના ગળામાં અથવા હાથ-પગમાં કાળો દોરો પહેરેલો જોવા મળે છે. આ કાળો દોરો પહેરવાના ઘણા કારણ હોય છે. જ્યોતિષમાં તો આ કાળા દોરાને ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ ખરાબ નજરથી બચાવે છે અને ઘણા અન્ય ફાયદા પણ આપે છે. તેનો સંબંધ ન્યાયના દેવતા શનિ સાથે પણ છે. આવો જાણીએ ગળામાં કાળા દોરો પહેરવાથી શું લાભ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાળો દોરો પહેરવાના ફાયદા
- જ્યોતિશચાર્યોના અનુસાર કાળો રંગ શનિનો રંગ ગણવામાં આવે છે. એવામાં કાળો દોરો પહેરવાથી શનિની ખરાબ નજરથી બચાવે છે. ઘણા કષ્ટો-સંકટોથી બચાવ થાય છે. કાળો દોરો પહેરવાથી શનિનો પ્રકોપ ઓછો થઇ જાય છે. માન્યતા છે કે જે લોકો ગળામાં કાળો પહેરે છે, તેના પર શનિની કુદ્રષ્ટિ પડતી નથી. સાથે જ વ્યક્તિ ઝડપથી પ્રગતિ કરતો જાય છે.
આ પણ વાંચો: ઇલાયચીના આ ઉપાયોથી દૂર થશે નોકરીની સમસ્યા તથા આર્થિક તંગી, મળશે પ્રગતિ
આ પણ વાંચો: મોત બાદ યમલોકો સુધી કેવી રીતે પહોંચે છે આત્મા, જાણો કેટલા દિવસ લાગે છે?


17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube