Spider Webs: મોટાભાગના લોકો પોતાના ઘરને સ્વચ્છ રાખે છે. આ માટે તેઓ રોજ કચરા-પોતા કરે છે. જોકે, ઘણીવાર જાણતા-અજાણતા કેટલીક વસ્તુઓ નજરઅંદાજ થઈ જાય છે. કરોળિયાના જાળા પણ આ પૈકીના એક છે. કરોળિયાના જાળા દિવાલના ખૂણામાં અથવા એવી જગ્યાએ હોય છે, જ્યાં સામાન્ય રીતે જલ્દી નજર નથી પડતી. વાસ્તુશાસ્ત્ર અનુસાર કરોળિયાના જાળાને અશુભ માનવામાં આવે છે. જો આ જાળા દેખાય તો તરત જ સાફ કરી લેવા જોઈએ, નહીંતર ઘરમાં વાસ્તુ દોષ થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોજો એકવાર ચેક કરી લેજો તમારી હથેળી, આ રેખા હશે તો જીવનમાં પડશે આ મુશ્કેલીઓ
Capsicum Benefits: સ્વાસ્થ્ય માટે કોઇ વરદાનથી કમ નથી શિમલા મિર્ચ, આ બિમારીઓ માટે છે ફાયદાકારક
Israel War: હમાસના આતંકવાદીઓએ જે મહિલાની લાશને નગ્ન શહેરમાં ફેરવી હતી, તેની ઓળખ થઇ; થયો આ ખુલાસો


જાળાને કારણે ઘરની આર્થિક પ્રગતિ અટકી જાય છે. વ્યક્તિને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સાથે ઘરના સભ્યોને માનસિક સમસ્યાઓ પણ થઈ શકે છે.


કયું હાડકું ખૂણીને કાંડા સાથે જોડે છે? જાણો આવી રસપ્રદ માહિતી
બ્લડ શુગરને નેચરલી કંટ્રોલ કરશે આ 5 યોગાસન, ડાયાબિટીઝના દર્દીઓ જરૂર નિકાળે 20 મિનિટ


કરોળિયાના જાળા માનવ જીવન પર ખરાબ અસર કરે છે. તેમને ગરીબીનું સૂચક માનવામાં આવે છે. ઘરમાં જાળા હોવાને કારણે આર્થિક વૃદ્ધિ અટકી જાય છે અને ઘણીવાર ધનહાનિનો પણ સામનો કરવો પડે છે.


જો ઘરમાં જાળા હોય તો નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આવી સ્થિતિમાં, સમયાંતરે ઘરનાં ખૂણે ખૂણાની સફાઈ કરવી જોએ. નહીં તો ઘર અને પરિવારમાં હંમેશા નિરાશાનું વાતાવરણ રહે છે.


Satellite Calling Smartphone: સિગ્નલ રહે કે જાય, બંધ નહી થાય સ્માર્ટફોન, જાણો શું છે ખાસિયત
Health Tips: આ લોકોએ ભૂલથી પણ ન ખાવા જોઇએ રીંગણ, નહીંતર મુશ્કેલીમાં મુકાશો


વાસ્તુ દોષ ઘરમાં જાળાના કારણે થાય છે. જેના કારણે ઘરના સભ્યો વચ્ચે મતભેદની સ્થિતિ શરૂ થઈ જાય છે. લોકો વચ્ચે મનભેદ થાય છે અને સંબંધો બગડવા લાગે છે.


Lactose Intolerant ના લીધે કરી શકતા નથી દૂધનું સેવન, તો Calcium માટે ખાવ આ 5 ફ્રૂટ્સ
આ 3 રાશિવાળાના શરૂ થશે સારા દિવસો, બુધ આપશે દરેક કામમાં સફળતા, કેરિયરમાં થશે પ્રગતિ


જો તમે ઘરમાં કોઈ ધાર્મિક કાર્ય કરવાનું વિચારી રહ્યા છો, તો તે પહેલા બધા જ જાળા સાફ કરી લો. જાળા હોવાના કારણે ધાર્મિક કાર્યોના શુભ ફળ પણ પ્રાપ્ત થતા નથી.


Yoga in pregnancy: ગર્ભવતી મહિલાઓ કરી શકે છે આ 5 યોગાસન, મગજ રહેશે શાંત અને એંગ્ઝાઇટી થશે ઓછી
Rahu-Ketu Rashi Parivartan 2023: દિવાળી પહેલાં રાહુ-કેતુ ચમકાવશે આ 5 રાશિઓનું ભાગ્ય, થશે ધનના ઢગલા


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે, ZEE NEWS આની પુષ્ટી કરતું નથી.)


Durian: જેકફ્રૂટ જેવું દેખાતા આ ફળ એકવાર જરૂર ખાજો, અગણિત છે ફાયદા
Juices For Bones: કેલ્શિયમનો સારો સોર્સ છે આ 5 ટેસ્ટી ડ્રિંક્સ, દરરોજ પીશો તો હાડકાં થશે મજબૂત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube