Vasant Panchami 2023: લગ્ન, પૂજા, હવન, ગૃહ પ્રવેશ અને અન્ય કોઈ શુભ કામ વસંત પંચમીના દિવસે કોઈપણ શુભ મુહૂર્ત જોયા વગર કરી શકાય છે. તેના પાછળનું કારણ જાણવા માટે વાંચો આ લેખ. 26 જાન્યુઆરી, 2023 ના રોજ વસંત પંચમીનો તહેવાર છે. આ દિવસનું હિંદુ ધર્મમાં ખૂબજ મહત્વ છે. આ દિવસથી એક નવી જ ઋતુનું આગમન થાય છે, સાથે-સાથે આજના દિવસે ઘણાં શુભ કાર્યો પણ કરી શાકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ
જાણો રોક સ્ટાર જેવો રૂતબો અને હાઈફાઈ લાઈફસ્ટાઈલવાળા 'ચમત્કારી' બાગેશ્વર બાબાની કહાની
આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય
દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો
કેમ રોજ કરોડો લીટ પાણી પીવે છે ગૂગલ? જાણો ગૂગલને કેમ લાગે છે આટલી બધી તરસ
દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા
Social Media પર હવે ના કરતા ભૂલો! 10 લાખનો દંડ લાગશે, આવી નવી ગાઈડલાઈન


ઉલ્લેખનિય છે કે, જે શુભ કાર્ય માટે સારા દિવસ કે સારા મુહૂર્તની રાહ જોવાતી હોય છે, તે બધાં જ શુભ કાર્યો વસંત પંચમીના દિવસે કરી શાકાય છે. ‘આ દિવસ કોઈપણ દોષ રહિત હોય છે અને આ દિવસ અમૃત સિદ્ધિયોગ હોય છે, એટલે જ આ દિવસે કોઈપણ શુભ કાર્ય કરી શકાય છે. આ જ કારણે વસંત પંચમીના દિવસે તમે મુહૂર્ત જોયા વગર શુભ કાર્યો કરી શકાય છે.’


આ પણ ખાસ વાંચોઃ
Big Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર!
iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોન
આ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે!
શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુ
Alert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાન

ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!


લગ્ન-
પસંત પંચમીના દિવસે લગ્ન કરવા માટે કોઈપણ પ્રકારનું શુભ મુહૂર્ત જોવાની જરૂર નથી પડતી. આ દિવસે તમે ક્યારેય પણ લગ્ન કરી શકો છો. સામાન્ય રીતે તો લગ્ન માટે તિથિ અને શુભ મુહૂર્ત જોવામાં આવે છે, પરંતુ વસંત પંચમીનો આખો દિવસ શુભ ગણાય છે. માત્ર લગ્ન જ નહીં, આ દિવસે લગ્ન સાથે સંકળાયેલ કોઈપણ કામ કરી શકો છો.


ભવનનું નિર્માણ-
ભવનના નિર્માણનું કામ હોય કે પછી ભૂમિ પૂજન, વસંત પંચમીના દિવસે તમે આ બધુ જ કરી શકો છો. જો તમે તમારા ઘરને રિનોવેટ કરાવવા ઈચ્છતા હોવ કે નવું ઘર ખરીદવા ઈચ્છતા હોવ, તો વસંત પંચમીના દિવસે તમે આ બધાં કાર્યુ કરી શકાય છે. આ દિવસે ખરીદવામાં આવેલ નવું ઘર તમને સુખી-સમૃદ્ધ બનાવે છે.


ગૃહ પ્રવેશ-
નવા ઘરમાં પ્રવેશ પહેલાં પૂજા કરાવવામાં આવે છે. આ પૂજા માટે પણ ખાસ દિવસ અને મુહૂર્ત જોવામાં આવે છે, પરંતુ વસંત પંચમીના દિવસે તમે આખા દિવસ દરમિયાન કોઈપણ સમયે નવા ઘરમાં પ્રવેશ કરી શકો છો. ઉલ્લેખનિય છે કે, ગૃહ પ્રવેશ માટે અભિજીત મુહૂર્ત સૌથી શુભ ગણાય છે.


આ પણ ખાસ વાંચોઃ રંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે... આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ... રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ બેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો..
શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ!


હવન-
હવન, મુંડન સંસ્કાર અને અન્નપ્રાશન સંસ્કારનું શુભ કાર્ય પણ વસંત પંચમીના દિવસે કરવામાં આવે છે. આ દિવસ ખૂબજ શુભ ગણાય છે. જો તમે ઘરમાં માત્ર પૂજા જ કરવા ઈચ્છતા હોવ તો પણ તમે વસંત પંચમીના દિવસે આ કામ કરી શકો છો.


નવા કામની શરૂઆત-
કોઈપણ નવા કામની શરૂઆત, રોકાણ કે નોકરીની શરૂઆત માટે આ દિવસ ખૂબજ શુભ ગણાય છે. આ દિવસે તમે નવી દુકાન પણ શરૂ કરી શકો છો. એટલું જ નહીં, કામ માટે તમે કોઈ યાત્રાએ જવાના હોવ તો પણ આ દિવસ શુભ ગણાય છે.


અમને આશા છે કે, આ લેખ તમને ચોક્કસથી ગમ્યો હશે. આ જ પ્રકારના વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે અને તમારાં મંતવ્યો અમને જણાવો કમેન્ટ કરી, આ લેખને સોશિયલ મીડિયામાં લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.


(DISCLAIMER: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી24કલાક એની પુષ્ટી કરતુ નથી.)


આ પણ ખાસ વાંચોઃ
તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન? આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી! ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી? અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈન ઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણી
બાળકોને મોબાઈલ આપતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ