Vastu Tips For Home: આપણી સંસ્કૃતિમાં તુલસીના છોડનું ખૂબ જ મહત્વ છે. લગભગ દરેક ઘરમાં તુલસી હોય છે. હિંદૂ ધર્મમાં તુલસીની પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. કહેવાય છે કે, જે ઘરમાં તેની પૂજા થાય છે એના પર ક્યારેય ધનની કમી નથી રહેતી. વાસ્તુ અનુસાર તુલસીનું વૃક્ષ લગાવવાથી વાસ્તુ દોષ ખતમ થાય છે અને ઘરમાં પોઝિટિવ એનર્જીનો વાસ થાય છે. માન્યતા છે કે તુલસીનો છોડ આવનારી મુસીબતની પહેલા જ જાણકારી આપી દે છે. એટલે વાસ્તુમાં માનનાર ઘરમાં તુલસીને જરૂર લગાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ જાણો રોક સ્ટાર જેવો રૂતબો અને હાઈફાઈ લાઈફસ્ટાઈલવાળા 'ચમત્કારી' બાગેશ્વર બાબાની કહાની આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો કેમ રોજ કરોડો લીટ પાણી પીવે છે ગૂગલ? જાણો ગૂગલને કેમ લાગે છે આટલી બધી તરસ દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા Social Media પર હવે ના કરતા ભૂલો! 10 લાખનો દંડ લાગશે, આવી નવી ગાઈડલાઈન


માનવામાં આવે છે કે, ક્યારેય રવિવાર અને એકાદશીના દિવસે તુલસીને જળ ન ચડાવવું જોઈએ. કહેવામાં આવે છે કે આ દિવસે મા તુલસીનું વ્રત હોય છે અને જળ આપવાથી તેમનું વ્રત તૂટી જાય છે. તમે આ દિવસે માત્ર ઘીનો દીવો કરીને તેની પૂજા કરી શકો છો. આ સિવયાય રવિવાર અને અગિયારસના દિવસે તુલસીના પાંદડાને તોડવા ન જોઈએ. જો તમે રવિવારે જળ ચડાવવા માંગો છો તો તમારે દૂધ ચડાવવું જોઈએ. આ સાથે એ વાતનું પણ ધ્યાન રાખીએ કે સૂર્ય અને ચંદ્ર ગ્રહણના દિવસે તુલસીની પૂજા પણ ન કરવી જોઈએ અને જળ પણ ન ચડાવવું જોઈએ.


આ પણ ખાસ વાંચોઃ તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન? આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી! ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી? અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈન ઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણી બાળકોને મોબાઈલ આપતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ


જો કોઈના ઘરમાં વાસ્તુ દોષ છે તો તેમણે તુલસીને રસોડાની પાસે લગાવવું જોઈએ. એવું કરવાથી વાસ્તુ દોષી અસર દૂર થાય છે. વાસ્તુના અનુસાર તુલસીને રસોડા પાસે લગાવવાથી ઘરમાં ક્લેશ નથી થતો અને બરકત આવે છે. એટલે જો લોકો પોતાના ઘરના વાસ્તુ દોષ દૂર કરવા માંગે છે તે આજે જ તેમના ઘરના રસોડા પાસે તુલસીનો છોડ લગાવી લે.


આ પણ ખાસ વાંચોઃ રંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે... આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ... રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ બેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો.. શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ!


જ્યારે ઘરમાં કોઈ મુશ્કેલી આવવાની હોય છે ત્યારે એ ઘરમાં તુલસી માતા પહેલા જ સંકેત આપી દે છે. તુલસીનો વૃક્ષ ઘરમાં દુખ, દરિદ્રતા અને બીમારી આવવાની હોય ત્યારે સુકાઈ જાય છે. જો ઘરમાં એવું થાય તો સમજી જાઓ કે ઘર પર કોઈ મુશ્કેલી આવવાની છે. વાસ્તુના અનુસાર દરેક ઘરમાં તુલસીનો છોડ હોવો જોઈએ.પરંતુ તેની દિશા પણ મહત્વની છે. વાસ્તુ અનુસાર ઘરમાં તુલસીના છોડને ઉત્તર, ઉત્તર-પૂર્વ કે પૂર્વ દિશામાં રાખવો જોઈએ. આ દિશાઓમાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે.


આ પણ ખાસ વાંચોઃ Big Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર! iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોન આ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે! શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુ Alert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાન ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!