નવી દિલ્હીઃ શાહિદ આફરીદીએ હાલમાં પોતાની આત્મકથામાં ગૌતમ ગંભીર વિશે નકારાત્મક વાત લખી છે, જેનો જવાબ આપતા તેણે ખુદ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટનને 'મનોચિકિત્સક'ની પાસે લઈ જવાની રજૂઆત કરી છે. 


આફરીદીએ પોતાની આત્મકથા 'ગેમ ચેન્જર'માં કટાક્ષના રૂપમાં ગંભીર વિશે લખ્યું કે તે, 'એ પ્રકારનો વ્યવહાર કરે છે જેમ તે ડોન બ્રેનડમેન અને જેમ્સ બોન્ડ બંન્નેની ક્ષમતા' રાખનાર હોય અને તેનું વલણ પણ સારૂ નથી અને ન તો તેનો કોઈ મોટો રેકોર્ડ છે. 


IPL 2019: બેંગલોરને હરાવી પ્લેઓફનો દાવો મજબૂત કરવા ઉતરશે સનરાઇઝર્સ