નવી દિલ્હી: નાગોર્નો-કારાબાખ (nagorno karabakh)  પર કબ્જા અને અધિકાર માટે થઈ રહેલું યુદ્ધ (War) ને રવિવારે આઠમો દિવસ થયો. બંને તરફથી થઈ રહેલા ઘાતક હુમલાની સ્થિતિનો હજુ  કોઈ ઉકેલ આવ્યો નથી. આ સાથે જ વિશ્વના અનેક દેશ શાંતિ પ્રસ્તાવ માટે પણ અપીલ કરી રહ્યા છે. જેના પર હજુ સુધી કોઈ જવાબ બંને દેશો  armenia અને azarbaijan તરફથી આવ્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona સંક્રમિત ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કોઈ ચમત્કાર થઈ રહ્યો છે? તેમણે શું કહ્યું તે જાણો


વિશ્વ યુદ્ધની ચિંગારી ભડકી!, આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ફફડાટ, જો આ શક્તિશાળી દેશ અર્મેનિયાના સપોર્ટમાં આવશે તો....


તુર્કી અને પાકિસ્તાન કૂદી પડ્યા છે યુદ્ધમાં
હવે જ્યારે યુદ્ધ આગળ ખેંચાયું છે ત્યારે આ બંને દેશોની સરહદો પર અન્ય દેશ પણ હથિયારોથી લેસ થઈને ઊભા છે. જેને જોઈને એમ લાગે છે કે આ યુદ્ધ હજુ અનેક લોકોના ભોગ લેશે. આ બાજુ તુર્કીઅને પાકિસ્તાન પણ કારણ વગરની યુદ્ધપ્રિયતા માટે મશહૂર છે. એવા દેશો છેકે જે કોઈ પણ દેશના સાર્વભૌમત્વને બાજૂમાં મૂકીને ત્યાંના આંતરિક મામલાઓમં ટાંગ અડાવ્યા કરે છે. 


ત્રીજુ વિશ્વયુદ્ધ? અઝરબૈજાનને PAK અને તુર્કીનો ખુલ્લો સપોર્ટ, રશિયા અર્મેનિયાની મદદે આવે તેવી શક્યતા


અઝરબૈજાન સાથે ભારતના સાંસ્કૃતિક સંબંધ
આમ જોવા જઈએ તો ભારતના અઝરબૈજાન અને અર્મેનિયા બંને સાથે સારા સંબંધ છે. આજના નહીં પરંતુ ખુબ જૂના સંબંધ છે. અઝરબૈજાનની જમીન ભારત માટે સાંસ્કૃતિક અને પ્રાચીન ધરોહરની જમીન છે. બંને દેશ એક બીજાની ધાર્મિક માન્યતાઓને મહત્વ આપે છે. જેનું સૌથી સારું અને ઉત્તમ ઉદાહરણ પૂર્વ વિદેશમંત્રી સ્વ.સુષમા સ્વરાજ સંલગ્ન છે. વર્ષ 2018માં પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજ અઝરબૈજાનની રાજધાની  બાકૂ પહોંચ્યા હતાં. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube